SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કડકસીઝ [ નવમ અંડ તે જે શિકરત આવી પ હતી તથા પોતાના તેના મરણના સ્મારક તરીકે, તેને સંવત ન ચલાવતાં પૂજાના મેળવેલા કેટલાક પ્રાતે ગુમાવી દેવા પડયા તેના પુત્રે પિતાના રાજ્યાભિષેકના સમયથીજ સંવતનો હતા, તે કલક તેના હદયમાં એક શલ્ય તરીકે ખૂઓ આરંભ ગણાવ્યો છે. તે વળી સવાલ એ થશે કે શું તું હતું. પરિણામે પિતાને વિજયદર્શક સંવત કનિષ્ક એ નગુણો બન્યો હતો કે પોતાના પિતાના સલાવવાનો વિચાર તેણે પડતા મૂકી દીધું હશે. ગમે પરાક્રમની અવગણના કરી દે? પરંતુ વાસ્તવિકતા એ તેમ હોય, પણ કુશાન સંવતનો પ્રારંભ તેના રાજ્યથી કહેવાત કે, તેના પિતાના રાજ્યારંભથી જ તે શકની અમે નથી એટલું ચોકકસ છેજ. કોઈ એમ પણ બચાવ આદિ તેણે ગણાવવી રહેત. આ બધી કલપના તેનાથી લાવી શકશે કે તેણે મથુરા તે સર કર્યું હતું પણ શક જે પ્રવર્તમાન થયો નથી તે એક જ વસ્તુ તુરત મરણ પામ્યો હતો. એટલે તે સમયથી જ તેના સ્થિતિથી ધરાશાયી થઈ પડે છે. અને જ્યારે મથુરા શકને આરંભ થયો છે. પરંતુ કોઈ સંવતની આદિ સુધી પણ તે પહોંચી શકી નથી ત્યારે મથુરાની પૂર્વે તેના પ્રવર્તકના મરણના સમયથી ગણવાની પ્રથા કેટલાયે માઈલના અંતરે આવેલ બનારસ સુધી તે સાલ થઈ હોય તેવું જાણવામાં આવ્યું નથી. તેટલામાટે તે પહોંચ્યો હોવાનું માનીજ કેમ શકાય ?
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy