SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ ] સલવારી ૧૭૫ (૨) ૧ ૧૭૭ થશે; જેથી કરીને વાસુદેવ પછીના સાત કે આઠ રાજાઓને રાજ્યકાળ એકંદરે ૧૩૧ થી ૧૭૭ સુધીના ૪૬ વર્ષને ગણવો રહે છે. આ પ્રમાણે બન્ને વિભાગોને સમય વિચારી લીધા પછી, આખા કુશનવંશને આપણે નીચે પ્રમાણે સળંગ ગોઠવીને લખી શકીશું. ઈ.સ. ઇ.સ. કુશાન સંવત (૧) કફસીઝ પહેલ૬૩ ૩૧ થી ૭૧ ૪૦ - કડફસીઝ બીજો ૧૦૩ (૩) કનિષ્ક પહેલે ૧૦૩ ૧૨૬ ૨૩ વાસિક ૧૦૬ - ૧૩૨ ૬ ૨૩ - ૨૮ (૫) હવિષ્ક૬૫ સાદે રાજકર્તા ૧૩૨ ૧૪૩ ૧૧૧૪ ૨૮ મહારાજાધિરાજ ૧૪૩ ૧૬ ૩=૨૦ ૧૪૩=૧૧૬ (૬) કનિષ્ક બીજે ૧૩૨ 1 ૧૪૩ ૫૩ ૪૦ – ૯૩ (૭) વાસુદેવ ૧૯૬ ૩૮ – ૧૩૧ (૮ થી ૧૪) સાત રાજાઓ ૨૩૪ ૨૮૦ ૧૩૧ – ૧૭૭ ૨૪૯ એટલે કે આખો કુશનવંશ આશરે ૨૪૯ વર્ષ ચાલ્યો છે અને તેમાં એકંદરે ચૌદક રાજાઓ થયા છે. તથા ૪૦ થી ૬૦ સુધીના ૨૦ વર્ષમાં બે રાજાઓ મહારાજાધિરાજ તરીકે ઓળખાવાયા છે. સમ્રાટ પ્રિયદર્શિને જ્યારે નેપાળની મુલાકાત દેશ કબજે કરી છે ત્યાં પણ પિતાના પુત્ર જાલૌકને લીધી હતી ત્યારે ત્યાંથી જ તિબેટ દેશમાં ઉતરીને નીમ્યો હતો. આ સર્વ હકીકત પુ. ૨ માં સમ્રાટ તે જીતી લીધો હતો તથા પોતાના પ્રિયદર્શિનનું રાજ્યવૃત્તાંત લખતાં આપણે જણાવી કશાન પ્રજામાં એક પુત્રને ત્યાં શાસક તરીકે ગયા છીએ. એટલે તે બને ઠેકાણાં, મૈર્યપ્રજા– કોને કેને સમા- નીમ્યો હતો. વળી ત્યાંથી પાછા સંબિજિ લિચ્છવી-નામની ક્ષત્રિયે વર્ગની પ્રજાનાં વેશ થતો હતો કરતા ખાટાનને જીતી લઈ, નિવાસસ્થાન બનવા પામ્યાં હતાં. હિંદમાંની આર્ય તિબેટના જ શાસકને તે પ્રાંત પ્રજાનું સરણ, હિંદની બહારના પ્રદેશમાં જે કોઈ પણ સુપ્રત કર્યો હતો અને ત્યાંથી આગળ વધો કાશ્મિર સમયે થવા પામ્યું હોય તે આ પ્રથમમાં પ્રથમ સમય. ૧૯૬ ૨૩૪ (૬૩) કડફસીઝ પહેલાના ૪૦ અને બીજાના ૩૨ વર્ષ (૬૬) નં. ૫ અને નં. ૬ વાળા બને રાજાઓ ૧૪૩થી અહીં ગયા છે. પણ પહેલાના ૩૨ અને બીજાના ૪૦ એમ ૧૬૩ સુધી કેમ મહારાજાધિરાજ પદ ભોગવી રહ્યા હતા, પણ ગણી શકાશે. કયું સાચું છે તેની ચર્ચા કડીઝ તથા રાજતરંગિણિકારે જુકનું નામ જે જણાવ્યું છે તેનું શું બીજાના વૃતાંતે કરવામાં આવી છે. ન થયું હતું, તે બન્ને મુદ્દા હવિષ્યના જીવનચરિત્ર લખતી (૧૪) આ અગીઆર વર્ષ સુધી કોની આણ વતી રહી વખતે સમજાવ્યા છે તે ત્યાં જવું. હતી (કણુ મહારાજાધિરાજ તરીકે હતું તે માટે જુઓ (૬૭) આ વખતે કાશિમર દેશમાં પ્લેચ્છ પ્રજા હતી નીચેની ટીકા નં. ૬૫ એમ રાજતરંગિણિકારનું કહેવું થયું છે (જુઓ તેનું પુ. ૧ | (૬૫) રાજા કુવિષ્કના આ અગિયાર વર્ષમાં રાજા કનિષ્કનું લેક ૧૦૭, જેને ઉતારે આપણે પુ. ૨ પૃ. ૪૯૩માં પદ કચા સ્થાને ગણી શકાય તે માટે તેના વૃત્તાતે જુઓ. લીધો છે) તે શબ્દ આ પ્રમાણે છે. As the countries.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy