SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ ] સાલવારી ૧૩૩ મૂર્તિપ૭ રાજા કનિષ્કની સાથેની પણ તેજ પ્રદેશમાંથી પહેલો, તે બન્ને એકજ વંશના છે. એટલે સર્વ પરિમળી આવી છે. એટલે સાર એ થયો કે મથુરાના તથા સ્થિતિને વિચારમાં લેતાં, એકજ નિર્ણય કરવો રહે છે તેની આસપાસના પ્રદેશ ઉપર કડફસીઝ બીજાને કે કડફસીઝ બીજા પછી તુરતજ કનિષ્ક પહેલાને અમલ શરૂ તો થઈ ગયે જ હતું. વળી કનિષ્ક રાજ્યાભિષેક થયો હોવો જોઈએ. સર્વ દલીલનો સાર પહેલાની ગાદિનું સ્થાન પણ તેજ પ્રદેશ છે. એટલે એ થયો કે કુશાન વંશના પ્રથમના બે સરદારનો તે બેની વચ્ચે-કફસીઝ બીજો અને કનિષ્ક પહેલો સમય નીચે પ્રમાણે ઠરાવો યોગ્ય છે. તે બેની વચ્ચે-સમયનું કોઈ અંતર સંભવિત નથી. (૧) કડફસીઝ બીજાનું રાજ્ય ૩૨ વર્ષનું ગણતાં કેમકે સાધારણ રીતે એ નિયમ હોય છે કે (૧) ઈ. સ. ૭૧ થી ૧૦૩ સુધી અને (૨) કડકસીઝ એકજ પ્રદેશ ઉપર એકજ વંશી રાજાઓને રાજ્ય પહેલાનું રાજ્ય ૪૦ વર્ષનું ગણતાં ઈ. સ. ૩૧ થી અમલ હોય તે તે બેની વચ્ચે શું કારણ કે કડફસીઝ ૭૧ સુધી૫૯. બીજાની અને કનિષ્કની એમ બન્નેની મૂર્તિઓ એકજ હવે બીજા વિભાગની વિચારણા કરીએ -કનિષ્ક ગામ-પ્રદેશમાંથી મળી આવી છે ) કાંઈ પણ સમયનું પહેલે; તેના નામના જે અનેક શિલાલેખમાં આંક અંતર હોઈ શકે નહીં સિવાય કે તે બે રાજાની વચ્ચે સંખ્યા જણાવવામાં આવી છે તે માંહેના સારતેજ પ્રદેશમાં કોઈ નવીન પ્રકારની રાજ્યક્રાંત થવા નાથવાળામાં ૩, મથુરામાં ૯, માણિયાલમાં ૧૮, પામી હોય તો જ; પરંતુ તેમ બનવા પામ્યું હોય અને આરામાં ૪૧ની સાલના એક કોતરાયેલા છે. એમ દેખાતું નથી; કેમંક જે કાઈ પ્રકારની રાજ્યક્રાંતિ જ્યારે વાસિષ્કના શિલાલેખમાંના ઈસાપુરમાં ૨૪. થવા પામી હતી તે રાજતરંગિણિકાર પોતાના દેશ સાંચીમાં ૨૮ (?) અને મથુરામાં ૨૯ના આંક નજરે પુરતી હકીકત તે જરૂર લખી કાઢત જ. એટલે પડે છે. એટલે કનિષ્કને લગતો મેટામાં મેટો આંક બહુ તો આપણે તેટલા સમય માટે ઈન્ટરરેગનમ૫૮ ૪૧ ને છે ત્યાં સુધી તે તેનું રાજ્ય લંબાયું હતું (Inter-regnum) અથવા અંધાધુની જેવું બન્યું એમ માની શકાય. પરંતુ વાસષ્ક માટેની નાનામાં હેવાનું ફક્ત માની લેવું રહે. પરંતુ તેમ પણ બન્યું નાની સંખ્યા જે ૨૪ ની છે તેના લખાણમાં પણ હોવાના જ્યાં સુધી કોઈ પુરાવા આપણને ન જ મળે ત્યાં પોતે મહારાજાધિરાજને ઇકાબ ધારણ કરી લીધાનું સુધી તેની કલ્પના કરી લેવી તે પણ ધોરી માર્ગનો જણાય છે. એટલે એમ માની શકાય છે કે, તેનું રાજ્ય ત્યાગ કરી અપવાદ માર્ગ ઉપર ઉતરી પડયા બરાબર કમમાંકમ ૨૪માં શરૂ થઈ ગયેલું હોવું જ જોઈએ; વળી ગણાશે. અથવા (૨) તે બેની વચ્ચે ત્યારેજ અંતર તેમના શકનો પ્રારંભ કનિષ્ક પહેલાથીજ થયા ગણાય હોઈ શકે, કે તે બન્ને રાજાએ ભિન્નભિન્ન વંશના છે. તેટલા માટે કનિષ્ક પહેલાના રાજયની અંદાજી સાલ હોય છતાંયે જો એકજ પ્રદેશ ઉપર હકુમત ભોગવનાર આપણે ૧ થી ૨૩ સુધીની ઠરાવવી રહે છે.તથા ઉપરમાં થયા હોય તે જ. પરંતુ અંહી તે નિશંકપણે સિદ્ધ આરાના લેખની જે ૪૧ ની સાલ જણાવી છે, તે થયેલી જ બિના છે કે, કડફસીઝ બીજ અને કનિષ્ક કનિષ્ક બીજાની હોવાની ઠરાવવી પડશે. તેમજ વાસિષ્કનો (૫૭) આ ઉપરથી ચ9ણ પિત, કુશનવંશી રાજાઓ સાથે (૫૯) J. J. H. 2. Vol. xii Prof. Sten Konow જોડાયેલ હતા એમ રિદ્ધિ થયું. તે સમયે તેને દર શું pp. 29:–Kujula Kadphesis must have been ગણાતો હતો તે માટે આ ખંડમાં આગળ ઉપર ત્રીજા a young man in A. D. 45=જ. ઈ. હિ. કર્વે. પરિચ્છેદે જુઓ. પુ. ૧૨, છે. સ્ટેન કાનાફ પૃ. ૨૯-ઈ. સ. ૪પમાં કુજીલ (૫૮) આ શબ્દના અર્થ તથા તેવા બનાવ કડફીઝ યુવાવસ્થામાં હેવો જોઈએ. તમારું ટીપણ-જોકે કયારે બન્યા હતા તેના દાતા માટે આ પુસ્તક તેને જન્મ તેમણે ઇ. સ. ૧૫થી કાંઈક વહેલો ગણીને આ ૫, ૧૬ જુઓ, ૮૫ની સાલ ગણું છે),.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy