SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. બીજી મુશ્કેલીઓ [ નવમ ખંડ જે મુશ્કેલીઓ કે અસંગતતા મારી નજરે ખાવાયો છે. એટલે કે કડફરસીઝ બીજાને અને કનિષ્કને ચડી આવી છે તે આ સંબંધ, કાં પિતાપુત્રને હેય કે અન્ય રીતે પણ હેય; બીજી મુશ્કેલીઓ પ્રમાણે છે – ગમે તે પ્રકારને હૈય, પણ જ્યારે તેનો વિચાર અને તેને ઉકેલ (૧) “સ્ટેન કાનાઉન કરીએ છીએ ત્યારે ઉપરની દલીલ નં. ૧માં ઉઠાવેલા ખરોષ્ઠી ભાષાના શિલા- વાંધા કરીને અત્ર પણ ઉપસ્થિત થાય છેજ. લે” નામક પુસ્તકનાં પૃ. ૧૬૨માં આરા ગામના (૩) આરાના શિલાલેખમાં (ઉપરની દલીલ નં. શિલાલેખનું વર્ણન છે તેમાં “મારવા - ૧ માં ટાંકેલ છે તે) વસિષે મહારાજાધિરાજની તિરાંકચ જેવપુત્રશ સર કોલાહ્ય ઉપાધિ પિતાને લગાવેલી છે; અને તે શબ્દો શિલાપુત્રય નિર=મહારાજ રાજાધિરાજ દેવપુત્ર લેખમાં કોતરાયેલા છે એટલે શંકારહિતને પુરાવો ગણો કૈસર્વષ્કના પુત્ર કનિષ્કનો” આવા શબ્દો છે રહે છે રાજા પોતે જ જ્યારે મહારાજાધિરાજની પદવી એટલે કે વર્ષોના પુત્ર તરીકે કનિષ્કને ઓળખાવ્યો ધારણ કર્યાનું ઉલ્લેખે છે, ત્યારે વસ્તુસ્થિતિ એમ સૂચવે છે. જ્યારે આપણે તે ઉપર ગોઠવેલ નામાવલીમાં છે કે પોતે ગાદીપતિ બન્યો છે જ જોઈએ; અને નં. ૩ કનિષ્ક નં. ૪ જુષ્ક અને નં. ૫ કનિષ્ક એમ તેમ હોય તો આપણે ધર્મ જ છે કે, તેનું નામ કુશાન ગોઠવીએ છીએ. અને તેને અર્થ એમ થાય છે કે વંશના રાજાની નામાવળીમાં અલંકૃત કરવું જોઈએ જ. જુષ્કની પછી કનિષ્ક ગાદીએ બેઠે છે એટલે કે (૪) રાજા કનિષ્કના કાતરાવેલ સર્વ શિલાલેખ જુષ્ક અને કનિષ્કની વચ્ચે કાં તે પિતા પુત્રને તપાસીશું છે, તેના નામ સાથે જોડેલી નાનામાં સંબંધ હોય વા અન્ય કોઈ સંબંધ પણ હોય. જો નાની આંક સંખ્યા ત્રણની છે.*૨ અને ટામાં પુત્રને સંબંધ હોય તે પછી જાન્કનો પુત્ર કનિષ્ક મોટી માકની છે. એટલે એમ સાર થયો કે, થયો, અને જુક એટલે હુવિક એમ લખાયું છે કનક નામનો રાજ, ત્રણથી માંડીને સાઠ વરસ એટલે તે, કનિષ્ક તે વાસિષ્કનો પુત્ર ન થયે ૫ણ સુધી હૈયાત હતું જ. જ્યારે આખા કુશાન વંશની હવિષ્કનો પુત્ર થયો અને પિતા પુત્રને બદલે અન્ય વંશાવળી તપાસી જોઈશું ( જયાં સુધી જાણવામાં સંબંધ લેખીએ તે પ્રશ્ન એ થશે કે લેખમાં દર્શાવેલ આવી છે ત્યાં સુધીની ) તે તેમાંના કોઈ પણ રાજાને કનિષ્કને પિતા જે વાસિષ્ક છે, તે કોણ? તેમજ રાજ્યકાળ તેટલો બધે દીર્ધકાળ ચાલ્યો હોવાનું તેને પુત્ર જયારે ગાદીપતિ થયો છે તે તે પોતે ક્યાં જણાતું નથી. લાંબામાં લાંબે ૪૦ વર્ષને જ જણાય ગયો અને તેનું નામ શા માટે કઈ નામાવલીમાં છે. એટલે તે નામની એક જ વ્યક્તિ જે થઈ હોય ગોત્યું નથી જડતું? (કે પછી ટી. નં ૩૭માં જેને તે. ૬૦ વર્ષ જેટલા કાળ સુધી તેણે ૨જય ચલાવ્યું શુષ્ક તરીકે લેખાવ્યો છે અને હવિષ્ક ઠરાવી દીધો હોય એમ માની લેવાને હૃદય જરા અચકાય છે. છે તેનું નામ જ વાસિષ્ક હતું?) આ સિવાય કે, તે એકદમ નાની ઉમરે ગાદીએ બે (૨) અત્યાર સુધી જે નામાવળી કુશાન વંશની હોય અને તેના નામની આણ ફરી રહી હોય. વિશેષ માનનીય થઈ પડી છે તેમાં, કડફરસીઝ બીજાની (૫) વળી જે જે શિલાલેખોમાં કુશનવંશી પછી ગાદીએ આવનારને કનિષ્ક નામથી જ ઓળ. રાજાઓનાં નામો પ્રકાશિત થયેલાં દેખાય છે, તેને (૪૦) વષ્કનું બીજું નામ કે ઉપનામ કૈસર હોવાનું આ ઉપરથી ફલિત થાય છે. આ હકીકતને આગળના પરિચ્છેદે કનિક બીજાની હકીક્ત સાથે સરખાવો. (૪૧) જુએ ઉપરની ટી. નં. ૩૮ (૪૨) એ. હિ. ઈં. ૫. ૧૩૧, જુઓ સારનાથને લેખ. (૪૩) એ. હિ. ઈ. પૃ. ૧૩૧, જુઓ મથુરાને લેખ. (૪) કનિષ્કના શિલાલેખમાં મહારાજાધિરાજની ઉપાશિવાળામાં આંક સંખ્યા ૪૧ અને ૬૦ પણ છે: તેવી જ રીતે (જુઓ નીચેની ટીક નં. ૪૫-૪૬) સુવિના નામ સાથે પણ ૩૩ થી ૬૦ સુધીના આંક છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy