SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિછેદ ] અન્ય વિશિષ્ટાઓ ૧૦૩ સંવતની પ્રારંભની સદીઓમાં થયેલા બૌદ્ધ લેકે, તેમની વિષયને ખપ જેગે એટલે તાત્પર્ય તેમાંથી નીકળે પિતાની ગણત્રીમાં સૌર્ય માસની પદ્ધતિને આશ્રય છે જ કે, ઉત્તર હિંદમાં સૌર્યમાસ એટલે પૂર્ણિમાંત લેતા ? જ્યારે બ્રાહ્મણે ચાંદ્રમાસની પદ્ધતિ ગ્રહણ પદ્ધતિ પ્રમાણે સમયની ગણત્રી થતી હતી અને દક્ષિણ કરતા ? કેમકે તેમનાં ધાર્મિક ક્રિયાકાંડો તથા ઉત્સવો હિંદમાં ચાંદ્રમાસ એટલે અમાસાંત પદ્ધતિએ થતી તિથિઓ અને પક્ષોને અનુસરીને હમેશાં ગણવામાં હતી. તેથી આપણે કહી શકીશું કે ઉત્તર અને દક્ષિણ આવે છે.” એટલે ડો. કીëનના મત પ્રમાણે (૧) હિંદના શક સંવારોની ગણના પદ્ધતિમાં ફેરફાર શકસંવતમાં સૌર્ય માસ (પૂર્ણિમાંત) વપરાય છે; હતો જ.૪૮ ઉપરાંત ઉપરમાં, આપણે તેમની આદિના છતાં (૨) ચાંદ્રમાસ (અમાસાંત) વપરાતો જે નજરે સમયમાં પણ પચીસેક વર્ષને તફાવત હોવાનું જણાવ્યું પડે છે તેનું કારણ એ છે કે, તે શકસંવત દક્ષિણ છે. મતલબ એ થઈ કે, બન્ને સંવતેનો સમય તથા હિંદમાં ઘણા દીર્ધકાળથી ચાલુ રહ્યો છે; (૩) અને પદ્ધતિ એક બીજાથી અલગ અલગ છે. તેથી જ ત્યાંના એટલે દક્ષિણ હિંદનાં બ્રાહ્મણે પિતાનાં સર્વે તેમના સ્થાપક પણ ભિન્ન ભિન્ન છે. અને તેમ છે તે ધાર્મિક ક્રિયાકાંડે તથા સરઅવસર, તિથિ અને પક્ષના તે બન્નેને એકજ સંવત તરીકે ન માનતાં ૫૦ જુદા આધારે એટલે કે ચાંદ્રમાસની–અમાસાંત માસની તરીકે જ આપણે માનવા પડશે. ગણત્રીએ કરે છે તેનું તે પરિણામ છે. (૪) જ્યારે ઉત્તર હિંદના શકસંવતના સ્થાપક અને પ્રવર્તકમાં ઈ. સ. ની પ્રારંભની સદીના (કે કદાચ તે પૂર્વેના કુશાન અને ચ9ણ વંશજ મુખ્ય અંશે છે. તે બાદ સમયના) બૈદ્ધો તે સાર્થમાસની પૂર્ણિમાંત માસની કેટલો સમય તેજ સ્વરૂપમાં કે થોડાઘણું ફેરફાર પદ્ધતિએ કામ લેતા હતા. (૫) કેમકે પૂર્ણિમાંત-સાથે-તે ચાલ્યો હશે તેની ખાત્રીપૂર્વક ધપ૧ લઈ સૌર્યમાસ પદ્ધતિનું ઉત્પત્તિસ્થાન ઉત્તર હિંદમાં જ રહેલું શકાય તેવી માહિતી મળતી નથી. પણ એટલું તે છે. આ પાંચ મુદ્દામાંથી અહીં આપણને જે વિશે જરૂર કહી શકાય તેમ છે કે વર્તમાનકાળે તો તે બીલલાગતું વળગતું નથી તેની ચર્ચા મૂકી દઈશું (જો કે કુલ વપરાશમાં નજરે પડતો નથી એટલે તેને મૃતતેમાં કેટલીક તદન નવીન હકીકત સમાયેલી છે એટલે પ્રાયઃ થયેલ આપણે જાહેર કરવો રહ્યો. હાલ જે છેક તેને જતી તે કરી નહીં જ શકાય; તેમ કરવામાં શકસંવત વપરાઈ રહ્યો છે તે તે દક્ષિણ હિંદની ગણત્રી આવે તો ઐતિહાસિક ઘટના અંધકારમાંજ રહી જાય પ્રમાણેને અમાસાંત પદ્ધતિ વાળે છે. જેથી તેમ છે. એટલે. ગ્રહણ કરેલ વિષયને ઇન્સાફ આપીને વર્તમાનકાળના શક સંવતની સ્થાપનામાં તો માત્ર દક્ષિણ છેવટે, ટીપ્પણ તરીકે તેની નેંધ લઈશું.) પણ આપણે હિંદના સમ્રાટ એવા અંધ્રપતિ શાતવાહન વંશનેજર (૪૯) આપણે તો અહીં ડે. કીબહેનની સાક્ષી આપી. પણ મારી ખાત્રી છે કે વિશેષ સંશોધન અને તપાસ ને જ હકીકત રજુ કરી છે. પણ સર કનિંગહામ જેવાએ કરવામાં આવશે તે ઉપરનું અંતર બહુ જ સંકેચાઈ જવા પણ તેજ હકીકત પોતે રચેલ “ધી બુક ઓફ ઇન્ડિયન પામશે. ઇરાઝ'માં પૃ. ૩૧ ઉપર ભારપૂર્વક જણાવેલ છે. (૫૨) શાતવહનવંશી જે રાજાઓએ આ શક પ્રવર્તાવ્યો (૫૦) જુઓ નીચેની ટીકા નં. ૫૧. છે અને માન્યો છે તે વૈદિકધમી હતા. (જુઓ તેમનાં (૫૧) 3. કહૈને વિ. સ. ૯૪૪માં પ્રથમ નેધ વૃત્તા-. કલહને પણ તેમજ કહ્યું છે કે તે વૈદિક મન્યાનું જણાવ્યું છે. જ્યારે આપણે અહીં લખ્યું છે કે તે ધર્મની અસરનું પરિણામ છે) એટલે દક્ષિણ હિંદને શક પદ્ધતિત ઠેઠ કુશનવંશી રાજઅમલથી ઉત્તર હિંદમાં દાખલ સંવત તે વૈદિક છે. જ્યારે ઉત્તર હિંદને શક સંવત કુશાન થઈ ચૂકી હતી એટલે તે બે વચ્ચેના અંતરમાં શું સ્થિતિ વંશી રાજાએ સ્થાપન કરેલ હોવાથી તે જૈનધર્મ પ્રમાણે છે. પ્રવતી રહી હતી તેની નોંધથી આપણે અજ્ઞાત હોવાથી પરિણામ એમ કહી શકાય કે, ઉત્તર હિંદને શક તે જૈનધમી આ શબ્દો વાપરવા પડયા છે. રાજાને છે અને દક્ષિણહિંદને શક તે વૈદિકધમી રાજાનો છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy