SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] દોરવણી સજ્યની શરૂઆતમાં ૧૨૭ ને બીજે તેમના રાજ્યના શુદ્ધ સ્વરૂપમાં નીતારી પુસ્તકરૂપે ગોઠવી દીધું.. અંતે.૧૨૮ તેમાંયે બીજો વધારે ભયંકર હતે. લેખન કળાની જરૂરીઆત ખરી રીતે મ. તે સમયના આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામિની આગે સં. ૬ ૦ =ઈ. સ. પૂ. ૪૬૭ માં વાની નીચે ઘણુ શ્રમણોએ મગધદેશ છોડી, દક્ષિણ લેખનકળા અને નંદિ વર્ધન પહેલાના અમલ તરફ વિહાર કર્યો હતો. કારણ ત્યાં વિશેષ પર્વત વ્યાકરણને દરમ્યાન ઉભી થવા માંડી તથા જંગલને લઈને વરસાદ પાણી સારાં હતાં. પ્રારંભ, હતી. પ્રથમ તો તે ચેડા થોડા આ બીજે દુકાળ લગભગ બાર વર્ષ ચાલ્યો હતે. શબ્દોમાં પ્રદર્શિત થવા માંડી તેને અંતે કેટલાક શ્રમણો-સાધુઓ જ્યારે પાછા મગધ હતી (નંદવંશના અને આંધ્રુવંશના પ્રારંભના સિકકાતરફ આવ્યા, ત્યારે તેમના જે સોબતીઓ દુષ્કાળ એમાં જુઓ.) પણ વિશેષ અને વેગભર્યો આવિષ્કાવખતે મગધમાં જ રહ્યા હતા, તેઓ પૂર્ણપણે તે, ખારવેલે હાથીગુંફા ને લેખ કાતરા (મ. ખોરાક નહીં મળવાથી૧૨૯ શરીરે કૃશ થઈ ગયેલ સં. ૧૧૧=ઈ સ.પૂ.૪૧૬) તથા તેણે પુસ્તકો લખાવ્યાં અને પરિણામે માનસિક શક્તિમાં પણ કમી (મ. સં. ૧૧૨ છે. પૂ. ૪૧૫ ) તે બાદજ થયે થઈ ગયેલ દેખ્યા. એટલે જ્ઞાનની શકિત અટકવવા કહેવાય. કારણ કે પુસ્તક લખવામાં૧૩૫ લેખન જેટલું જ્ઞાન મોજુદ હોય તેને સંગ્રહીત કરી લેવા, કળાની વિશેષ જરૂરીઆત પડે જ, એટલે તે અરસ્થૂલભદ્રજીએ પાટલીપુત્રમાં, પિતાના નેતૃત્વ- સામાં નાલંદાની વિદ્યાપીઠમાં જે આચાર્ય-ત્રિપુટી પણમાં સર્વે સાધુ સમુદાયને એકઠો કર્યો૧૩૦ હતી તેમાંના સર્વેથી મોટા પાણિનિએ. લેખન અને જેટલું જ્ઞાન જળવાઈ રહ્યું હતું તેને શૈલીમાં જેની સર્વોપરી જરૂરીઆત ગણાય તેવા મહાપુરૂષ હતા. તેમની પટ્ટાવલી આ પ્રમાણે છે – શ્રી મહાવીર () સુધર્મા ( મ. સ૧ થી ૧૨ ) (૨) જંબુ (૧૨ થી ૨) (૩) પ્રભવ ( ૨૦ થી ૭૫) (૪) શäભવ (હર્ષ થી ૯૮) (૫) ચશભદ્ર (૯૮ થી ૧૪૮) (૬) (અ) સંભૂતિ (૧૪૮ થી ૧૫૬ ) (અ) ભદ્રભાહુ (૧૫૬ થી ૧૭૦ ) (૭) સ્થૂલભદ્ર ૧૭ થી ૨૧૫) (૯) (અ) મહાગિરિ ૨૧૫ થી ૨૪૯) (આ) સુહસ્તિ (૨૪૯ થી ૨૯૨) સમ્રાટ પ્રિય દશિનના ગુરૂ (૧૭) જુએ તેના જીવનચરિત્રે. (૧૨૮) જુઓ ઉપર ની દલીલે; તથા ઉપરનું રી. ૧૨૬. (૧૨૯) સરખા આગળ ઉ૫ર, રાજા ચંદ્રગુપ્તના થાળમાંથી બે સિધ્ધ પુરૂષો ભેજન જમી જતા હતા તેનું વર્ણન: (૧૩૦) પાટલીપુત્રમાં એકઠા થયા માટે તેને જૈન ગ્રંથોમાં “પાટલીપુત્ર વાચના” તરીકે ઓળખાવાય છે. બૌદ્ધધર્મમાં પણ ધર્ણોધ્ધારના જીવનમાં આવી જ રીતે પ્રાણ પુરવા માટે સંમેલને થયાં છે. આ પુસ્તકોનું પુન:સર્જન એક સમયે રાજા ખારવેલે કર્યું હતું એમ અનુમાન કરીએ તો ખોટું નથી (જુઓ હાથીગુફાના લેખની સમજુતી-રાજા ખારવેલ ચરિત્ર) (૧૩૧) લેખનકળા માટેના સાહિત્યમાં મુખ્યભાગે હજુ કુદરતી સાધનને જ ઉપયોગ થતો હતો. છતાં એમ માનવાને મજબૂત કારણ છે કે, જેમ વકતવ્ય મોટુ તેમ એકલા શિલા કે ઈટ કે પટ જેવા સાધનથી કામ પતાવી ન શકાય એટલે તાડપત્ર. ભેજપત્ર, કેળપત્ર કે તેવાં જ લાંબા ચોડા પત્રવાળાં ઝાડનાં પાનને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy