SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ભારતવર્ષ ] દોરવણી પિતાના શિષ્યોને મોકલી, તે સમયના સર્વે મુખ્ય રાજા શ્રેણિકે સૌથી મહત્વનો સામાજીક ફેરફાર મુખ્ય ગણાતા મોટા રાજ્યોને રાજધર્મ તરીકે તે એ કર્યો કે દરેક કાર્યોની શ્રેણી પાડી, તે કાર્યની સ્વીકારશ્ય કરાવ્યો હતો. ઉપયોગિતાના પ્રમાણમાં પ્રતિનીધી૯૯ ચુંટવાની જ્યારે મહાવીરને કૈવલ્ય પ્રગટ થયું હતું, ત્યારે સત્તા આપી અને આવા ચુંટી કાઢેલા પ્રતિનિધિ તેમને એમ પણ દીર્ઘ દિવ્ય ઓની ૧૦૦એક મોટી પરિષદ ભરી, તે જે નિર્ણય વર્તમાન સર્વ ચક્ષુથી માલૂમ પડ્યું હતું કે, આપે તે પ્રમાણે રાજ્ય પોતાના કર્મચારિઓકારા બંધારણનું ઘડ- આ વર્તમાન એથે આરે રાજતંત્ર ચલાવવાનું ધોરણ ઠરાવ્યું. આ પ્રમાણે તર કોણે કર્યું સંપૂર્ણ થતાં પંચમ આરે તેમનાં ધંધાનુસાર રાજા બિંબિસારે બધા પ્રજાકહી શકાય? બેસશે કે અવસર્પિણિ કાળનું જનનું વર્ગીકરણ કરી, તે તે વર્ગની મંડળીઓ મહામ્ય ૯૬ પ્રકટ રૂપે દેખાવા (શ્રેણિ-guilds) બાંધી આપી. તેથી તેમનું નામ માંડશે, ધીમે ધીમે દુષ્કાળ પડવા શરૂ થશે, કેને maker of guilds=શ્રેણીક પડયું છે. જન આજીવિકાનાં સાધનો મેળવવાનો પ્રયાસો આદરવા ગ્રંથકાર પિતાની હમેશની આદત મુજબ જોઈ પણ પડશે તથા સંસારમાં અને રાજ્યમાં વ્યવસ્થા વ્યકિતને જે તેના કરેલા કાર્યને લઈને કે જીવન તેમજ બંદોબસ્ત જાળવવાની જરૂર ઉભી થશેજ. વૃત્તાંતના કોઈ બનાવ અંગે કાંઈક ઉપનામ આવા લોકકલ્યાણની ભાવનાના વિચારોથી પુ. મળી ગયું હોય તો, તેને સંબોધવાને હમેશાં, ૧ માં જણાવી ગયા પ્રમાણે ૯૭ રાજા શ્રેણિક તેના ખરા નામને બદલે આવા ઉપનામ કહેતાં અને મહામંત્રીશ્વર અભયકુમાર દ્વારા સામાજીક બિરૂદનજ ઉપયોગ કરે છે. આ કારણુંથી રાજા ક્ષેત્રોની બંધારણ પૂર્વક વ્યવસ્થા કરાવી દીધી હતી, બિંબસારનું નામ બૌદ્ધ ગ્રંથમાં ભલે બિંબિસારજ જેનાં પરિણામ વિશે પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ દેખાશે, છતાં જૈન ગ્રંથોમાં તે મુખ્યતઃ શ્રેણિકજ ઉચ્ચ અભિપ્રાય દર્શાવે છે ૯૮. લખાયેલું નજરે પડે છે, બુધ્ધ ને એકજ વ્યકિત તરીકે ગણી લેઈ (કારણ કે બંને સમકાલિન જ છે) કેટલીક ભૂલે ખાઈ ગયા હતા. (૯૪) ઉત્તરહિંદમાં સેળ મહાર જે જે પ્રકરણમાં વર્ણવી બતાવ્યાં છે તે ત્રીજું પ્રકરણ જુઓ. (૫) જુઓ ક. એ. ઇ. માં જુદા જુદા દેશના સિકકા ચિત્રો જેમાં દરેકમાં જૈન ધર્મનાં ચિન્હને, પોતાના રાજ્યના સાંકેતિક ચિન્હ તરીકે તેમણે ચીતરી બતાવ્યાં છે (જુઓ આ પુસ્તકમાં સિકકાનું પ્રકરણ) (૯૬) જુએ પુ. ૧ ના પ્રથમના બે પરિચ્છેદ. (૭) જુઓ પુ. ૧ લું. ૬. ૨૬૭. (૯૮) જુઓ આ પરિચ્છેદે આગળ ઉ૫ર.. . (૯૯) આગલા પ્રકરણમાં ગ્રામિન શ્રેષ્ટિન, ગૃહતિ ઈત્યાદિ જે શબ્દો વપરાયા છે તે, આ પ્રમાણેના નાના મેટા સમુહના પ્રતિનિધિઓજ છે (આથી સમજાશે કે તેણે ખરા Republic state ની પધ્ધતિ દાખલ કરાવી છે.) (૧૦૦) જે “પૌરજન” કહેવાતા. અને હાલના મ્યુનીસીપલ કારપેરેશન જેવા બંધારણવાળી તેમની સભા હતી: રાજા બિંબિસારના સમયે જે પાંચસે મંત્રિએ હતા તથા તે સર્વેના મુખ્ય મંત્રી તરીકે, પોતાના કુંવર અભયને નિયુક્ત કર્યોહ તો. (જુઓ પુ. ૧, પૃ. ૨૭૦) તે પણું આવીજ સભાનું સૂચન કરનારો છે: આ સભાના દરેક સભ્યની મંત્રણે થતી અને તેથી તેઓને “મંત્રી નું ઉપનામ સાધારણ રીતે અપાતું (હાલના જેમ Minister 249Hi 1874 Corporator al 244 માં એટલે કે જેની સાથે મંત્રણ કરવામાં આવે છે એવા મંત્રસચીવ અથવા કાઉન્સીલર તરીકે, પણ મિનિસ્ટર અથવા કર્મસચીવ(executive) તરીકેનહીં.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy