SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જ્યારે જૈન પ્રથામાં૧૦ નીચે પ્રમાણેના નિષ્ક નીકળે તેવી હકીકત લખાયત્રી છેઃ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પાંચમી પાટે થયેલ સ્વયં પ્રભુના કાષ્ઠ વિહિતાય૧૧ નામના શિષ્ય હતા. તેમની પાસે રાજા શુધ્ધોદનના કુમાર શાય સિધ્ધાર્થે દીક્ષા૨ લીધી હતી. તેમનુ” નામ તેવખતે શુકતિ રાખ્યું હતું. તેમણે સાતેક વર્ષે દીક્ષા પર્યાય પાળ્યા હતા. તેમાં જલાયન અને શારિપુત્ર નામે બે શિષ્યો તેમને થયા હતા. પશુ કાળે કરીને, સરયૂ નદીના કાંઠે કાઇ પલાસી નગરે તપ કરતાં ક’ટાલ્યા, એટલે જેમ રૂષભદેવના સમયમાં તેમના પૌત્ર કુદરતની (૬) દિગંબર ાચાય અમિતગત જે નવમી સદીમાં થઇ ગયો છે તેમના ધમ પરીક્ષા નામે થથમાં. અધ્યાય ૧૮ શ્લાક ૬૮, જીએ. આ સંબધા આગ્રા શહેરમાંથી પ્રગઢ થતા શ્વેતાંબર ડિવી જૈન પત્રમાં એક મેડી લેખમાલા છપાઇ એ તેમાં, વરાડ પ્રાંતના અકાલા સ્થિત ચતિજી ખાળચ`દ્રજીએ ચર્ચા કરી છે. તેના ૧૯-૭-૩૪ ના અંકમાં પુ. ૮ “ જૈન-સધ-ચંદ્ર " નું મથાળું બાંધી, ઉપરના ધર્મ પરિક્ષા ગ્રંથના આધાર તથા લેાક ટાંકી પેાતે પ્રતિપાદન કર્યું" છે, તે શ્ર્લાક આ પ્રમાણે છે. रुष्टः श्री वीरनाथस्य तपस्वी मॉंडिलायनः । शिष्य श्री पार्श्वनाथस्य विदधे बुद्ध दर्शनम् ॥ યાગનાથના રિધ્ધિ મૌટિલાયને તપસ્વી મહાવીરી દીપિત થઇને પોતાના ઔષધમ' ધારણ કર્યું-ચલાન્યા. [ પ્રાચીન મરિચિએ, વાચિત કલ્પીત ધમ' આરંભ્યા હતા, તેમ આ મુદ્દકીર્તિએ પણ જનવેશન ત્યાગ કરી, પેાતાના નામ ઉપરથી ઉપરથી મુમત૨ ચલાવ્યા. સૂઝતા આવાર મળા થતા શા માટે પોતાને ન કલ્પે ! કેમકે આત્મા ક્ષણિક છે તેમ જગતની દરેક વસ્તુ ક્ષણિક છે તેથી કરનાર કાઇક અને ભોગવનાર પણ કાઈક ઠરે છે. પછી તે હિંસામય હાય કે ન પણ હાય. તેથી માદિ મુઋતુ મળી શકે તો ખાવા પીવામાં શું દ્વેષ છે! બાવા પ્રકારના તેમના સિધ્ધાંતો હતા. બુદ્વીતિ ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી ચઉદ વર્ષ સુધી ૪ શ્રી મહાવીર છવત આમ જાય લખીને લેખક મહારાવે જણાવ્યું છે કે પાનાથ ૪ ધ્ધિ લાલ રંગ કે વસ્ત્ર પહેનતે થે ઔર મહાવીરો કુબ્બી સંબંધ વર્ક નહીં. રખતે ચ । ઔર પ્રીતને કા ભી રહતે થે હું આ કૃપાથી ત્રણ યાતના સાર નીકળે છે-૧, બુધ્ધતિ તેજ મૌડિલાયન અને તેજ ગૌતમ બુદ્ધનું જૈન વિક્ષિત સાધુ તરીકેનું નામ. ૨. પાશ્વના શિષ્યા લાલ રંગના કપડા પહેરતા હતા અને ૩. પાશ્વ ના શિષ્યામાંના કેટલાક મહાવીરથી ગુસ્સે થઇને તેમની સાથે સ ંબંધ રાખતા નહાતા-ઉપરમાં પૃ. ૧૨માં જે બૌદ્ધ થાની હકીકત આધારે જણાગ્યું છે કે, ગૌતમ બુદ્ધ પણ કાળે જૈનધમના ઉપદેશક શ્રી મહા વારને પાતાની આખી જીંદગીમાં રૂબરૂમાં માજ નથી, તા તેનું કારણુ અને જે દર્શાવાયુ છે તેમાંનું હવા સબવે છે ? વળી બીન” સુષિત કારણ માટે આમળ ઉપર પ્રશ્ન ખીજો, તેને લગતું વિવેચન તથા ટીપણા વાંચે. ( ૧૧ ) નુ પૃ. ૬. ટી. ન. ૧૨ ની વ’શાયળી. ( ૧૨ ) એટલે કે પાંચ નાયના સંતાનીચા કહેવાય, પાશ્વનાથ પોતે ચાર મહાનોની પ્રરૂપણા કરતા હતા, ગૌતમબુધ્ધ પાતે પ્રચાર કરેલા. બૌધ્ધમાં પણ ચાર વૃત્તા ( જેને તે ધર્મના ગ્રંથામાં અય કહેવામાં આવ્યા હૈ ) ના ઉપદેશ આપ્યા ( Dr. D. R, Bhandarkar ', 187 માં Dr, Buhlor નો આધાર ઢાંકી આ પ્રમાણે કહેલું છે ). આ ઉપરથી એમ અનુમાન લઇ શકાય કે બુધ્ધકીતિ મૂળે પાર્શ્વનાથના સાધુ હશે અને તેમના પૂર્વ અભ્યાસને લીધે, આ નવીન ધર્માંમાં પણ તે મતની કાયા તેમણે દાખલ કરી છે. થળી આ પરિચ્છેદમાં ભાગળ હપર જુઓ, (૬૩) પાતાનું નામ ખુદ્દકીતિ હતું, તેથી પેાતાના નવીન ધમનું નામ બૌધ મત પાયું. હાય, બીછ કલ્પના એમ છે કે, બુદ્ધ એટલે ડાહ્યો માણસ=પ્રજ્ઞ: જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે અને તેવા મારો પ્રાપ્લાધમાં તે બૌધમ એટલેકે બુદ્ધ શબ્દ તે વ્યક્તિગત કે વિરોધ. નામ નહી", પણ બુધ્=પ્રશ્ન; એમ સામાન્ય નામ હાય, આ બે પ્રમાણેના ભાવા માં તે ધમ નુ નામ પાડયું હાય. અંજન સંવત પ્રમાણે બુદ્ધ (૬૪) ઉપર પૃ. ૮ માં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy