SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ | દોરવણી પૂ. ૫૨૦ માં થયું ગણી શકાશે. અને તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હોવાથી તેમને જન્મ ઇ. સ. પૂ. ૬૦૦ માં ગણુ રહે છે. ૨૫ તેમ મહાવીરનું આયુષ્ય ૭૨ વર્ષનું અને મરણ ઇ. સ. પૂ. ૫૨૭ માં ગણાયું છે એટલે તેમને જન્મ . સ. પૂ. પ૨૭ + ર = ૫૯૮-૯ કહેવાશે. વળી તેમણે ૩૦ વર્ષની ઉમરે એટલે ૫૯૮-૩૦ = ૫૬૮ માં દીક્ષા લીધી હતી૨૭ અને તે પછી બાર વર્ષે એટલે ઈ. સ. પૂ. ૫૬૮ - ૧૨ = ૫૫૬ માં તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી.૧૮ હવે આ બન્ને મહાત્માઓનાં જીવન પ્રસંગે નીચે પ્રમાણે સરખાવી શકાશે. ઉમર ૨૯ ૌતમબુદ્ધ ઉમર | મહાવીર (૧) જન્મ = ઈ. સ. પૂ. ૬૦૦ | ૦ | (૧) જન્મ = ઇ. સ. ૫, ૫૯૮-૯ (૨) દીક્ષા. સંસાર ત્યાગ, ૫૭૧ | (૨) દીક્ષા = " ૧૬૮ (૩) ધર્મોપદેશક તરીકે ,, ૫૬૪-૫ ૩૬ (૪)નિર્વાણ, જ્ઞાનપ્રાપ્તિ, ૫૪૪-૩ ૫૭ ૪૨ | (૪) કૈવલ્યપ્રાપ્તિ , ૫૫૬ (૫) પરિનિર્વાણ, માક્ષ, પર... ર | (૫) નિર્વાણ, મેક્ષ કે પર૭-૬ (મે માસ) (નવેંબર) ઉપરના કોષ્ટકથી એ પણ સ્પષ્ટ થાય છે કે, તેમનું મરણ કા વર્ષ પહેલાં થયું હોવાથી બન્નેની મહાવીર પિતાના આખા જીવન દરમ્યાન ગૌતમ- ઉમર વચ્ચે ૧+ ૬ = ૮ વર્ષને ફેર રહ્યો છે. બુદ્ધના સમકાલીન પણે ૨૯ વર્તતા હતા. પણ તેમને એટલેજ મહાવીરનું આયુષ્ય ૭૨ વર્ષનું અને જન્મ, ગૌતમબુદ્ધ કરતાં ૧ વર્ષ પછી, અને ગૌતમબુદ્ધનું ૮૦ વર્ષનું કહેવાય છે. આ ઉપરથી બીજે મુદ્દો પણ સ્પષ્ટ થાય છે કે, બુધ સંવત ઈ. સ. પૂ. પર થી જે ઉત્તર હિંદવાળા ગણે છે૩૦ તે તેમના પરિનિર્વાણથી છે, અને ઈ. સ. પૂ. ૫૪૩ થી જે દક્ષિણ હિંદવાળા ૧ ગણે છે, કેમકે બુદ્ધ નિર્વાણ, વૈશાખ સુદ ૧૫ એટલે મે માસને મધ્ય સમય ગણાય છે. જ્યારે શ્રી મહાવીરનું નિર્વાણ કાર્તિક વદ ૦)) (પૂર્ણિમાંત મહિનાની ગણત્રીએ) અથવા આશ્વિન વદ ૦)) (અમાસાંત મહિનાની ગણત્રીએ લેખાય છે. એટલે તે, નવેંબર માસને મધ્ય સમય થયો કહેવાય. મેનો મધ્ય અને નવેંબરને મધ્ય એટલે છે માસનું અંતર વધ્યું ગણુય જેથી કરીને છ વર્ષ + છે માસ-૬ વર્ષનું અંતર છે (જુઓ પુ. ૧લું પૃ. ૨૪૫) જેથી કરીને રાજા અજાતશત્રનો રાજ્યાભિષેક પ૨૮ ના મે માસમાં થયો ગણાશે. અને બુદ્ધ નિર્વાણું(પરિનિર્વાણ) ઇ. સ. પૂ. ૫૨૦ ના મે માસમાં અને મહાવીર નિર્વાણ ઇ. સ. પૂ. ૫૨૭ ના નવેંબરમાં થયું કહેવાશે. (૨૫) ઉપરનું ટી. નં. ૧૯ જુઓ. (૨૬) ઉપરનું ટી. નં. ૨૩ જુઓ. (૨૭) જુઓ જૈન સાહિત્ય તથા આ ગ્રંથનું પુ. ૧ પૃ. ૩૯૬ (૨૮) જુઓ પુ. ૧ પૃ. ૩૯૭ (૨૯) જુઓ દિગ્નિકાય, પૃ. ૧૧૭, ૨૦૬, મઝિમનિકાય, II, ૨૪૩: ઇ. એ. ૧૯૧૪ પૃ. ૧૭૭, “ While Baddua stayed at Sangam, the report was brought to him, that his rival Mahavira died at Pawa. (એટલે સમજાશે કે, મહાવીર જ્યારે મરણ પામ્યા ત્યારે ગૌતમબુદ્ધની હયાતી હતી જ) (૩૦) ચીન, તથા તિબેટની પ્રજા અને તેમના ગ્રંથ મહાવંશમાં મુખ્યતઃ આ ગણત્રીથી કામ લેવાયું છે. (૩૧) સિંહાલીઝ, બરમઝ અને સિયામી પ્રજા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy