SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] દરવણું વર્ગને તે હકીકતની સત્યતાને નિર્ણય કરવામાં આપણને બરાબર સમજાય તે માટે ઉત્તમ માર્ગ તે મુશ્કેલી ઉભી થાય છે એટલું જ નહીં, પણ જ્યારે એજ દેખાય છે કે, કેઈ પણ રીતે, બુદ્ધ સંવતને પાશ્ચાત્ય વિદ્વાનોએ તેમજ અન્યતર પ્રાચીન વિદ્યા ચક્કસ નિર્ણય મેળવે જોઈએ જ. એક વખત વિશારદેએ સેંટસ એટલે મૌર્યવંશી સમ્રાટ જે તેને પત્તો, પાકે પાયે હાથ લાગે તે, ગણિતના ચંદ્રગુપ્ત છે એમ ઠરાવી" તેના સમકાલીન તરીકે આંકડાના મેળથી, જે બનાવો પુરવાર કરી શકાય ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટને ચક્કસ તે સર્વને, ઐતિહાસિક માળાના મણુકા તરીકે કરી, અન્ય ઐતિહાસિક પ્રસંગને તે તે પ્રમાણે શૃંખલાબદ્ધ ગોઠવવામાં લેશમાત્ર આંચકે ખાવે ગુંથવાના પ્રયત્ન કર્યો છે ત્યારે તે તે મુશ્કેલીઓને નહિ પડે. અને તેમ થયું એટલે તે સર્વેની ગવેષણ ઉકેલ થવાને બદલે એર ઉમેરેજ થતો રહ્યો છે. તેમજ સમન્વય કરશે તેટલોજ સૂતર થઈ પડશે. તેમાં વળી વિશેષ ઉમે થવાનું બીજું એક માટે તે બાબત પ્રથમ હાથ ધરીએ. કારણ એ સંભવિત છે કે, જ્યારે આ બધી સિંહાલીઝ ક્રોનીકસ્મh૮ ગૌતમ બુદ્ધના ઐતિહાસિક ઘટનાઓ બની તે વખતે, તેને જીવનના મુખ્ય બનવાની લિપિબદ્ધ કરવાને કાંઈ સાધન નહોતાં, તેમ તેના સમય વિશે સાલ, દેવાહના રાજા આવશ્યકતા પણ નહોતી. તેને લિપિબદ્ધ કરવાનું વિચારણા અંજનના સંવતને અનુલપ્રથમમાં પ્રથમ જે કંઈ પ્રયાસ સેવા છે તે, તે ક્ષીને નીચે પ્રમાણે આપી છે. બનાવો બન્યા બાદ છ સાત સેકા વીત્યા બાદજ૧૭, (૧) તેમને જન્મ (Birth) અં. સં. હોઇ શકે છે. એટલે. ભલે છ સાત સૈકા પછીના ( અંજન૧૯ સંવત ) ૬૮. લેખકેએ, સ્વમતિ અનુસાર ભૂતકાળના બનાવાને ( ૨ ) સંસાર ત્યાગ ( Great Renunયાચિત સ્વરૂપ આલેખીને તદન પ્રમાણિકપણેજ ciation) અં. નં. ૯૭, (૯૭-૬૮) ૨૯ પિતાની લેખિની ચલાવી હશે, છતાં વાંચનારને તે વર્ષની ઉમરે એવાજ આભાસ-વિભ્રમ થાય છે કે તેમાં કેટલીયે (૩) ધર્મોપદેશક, ધર્મ પ્રવર્તક (Attain હકીકત જાણી જોઈને ક્ષેપકજ થયેલી છે. આ બધી ment of Buddhahood) અં. સં. ૧૦૩, ભાંજગડમાંથી નીકળવાને, અને ખરી વસ્તુ રિથતિ (૧૦૪-૬૮) ૩૫ વર્ષની ઉમર.. - સ હાલા (૧૩) આ સંવતના આંક માટે આગળ ઉપર જુએ. (૧૪) મો. સા. ઇ. પૃ. ૫૪:-( બૌધેકા) ગ્રંથ પરસ્પર વિરૂદ્ધ તથા અસંભવ બાતોસે પરિપૂર્ણ છે. મહાવંશ ઔર દીપવંશ કુછ લિખતે હૈ, ઔર દિવ્યા વદાન તથા અન્ય ઉત્તરીય ગ્રંથ કુચ્છ, આર દેને ઉત્તરીય ઔર દક્ષિણીય બૌદ્ધ સાહિત્યમેં અત્યંત ભેદ હૈ. (૧૫) આ નિર્ણય ઉપર આવવાને તેમણે કઈ સંગીન દલીલ કે કારણ રજુ કર્યા દેખાતાં નથી. કેવળ એક વ્યકિતએ અનુમાનિક નિર્ણય બાંધ્યો, એટલે ઉત્તરોત્તર તેને અનુસરવામાં આવ્યું છે, છતાં જે અનુ- માનને લીધે તેઓ આ ઠરાવ ઉપર આવ્યા છે તેની ચર્ચા આપણે તો કરવી જ રહે છે. તે અશકાનના ચરિત્રને લગતી હોઈ ત્યાં કરવામાં આવી છે. ત્યાં જુઓ. (૧૬) લિપિને ઉપયોગ ગ્રંથ રચવામાં કયારથી થયો સંભવી શકે તે માટે જુઓ પુ. ૧ લું છે. ૩૭ તથા આ પુસ્તક આગળ ઉપર, (૧૭) ઇ. સ. ની ત્રીજી ચોથી સદી પહેલાં કદાચ ગ્ર લખાયા હશે. પણ હાલમાં તે ઉપલબ્ધ થતાં નથી, માનવાનું કારણ છે કે, તેવા ગ્રંથો તિબેટ કે ચીન દેશમાંથી મળી પણ આવે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy