SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની [પ્રાચીન આલેખીશું. ધાર્મિક મહાપુરુષે છે એટલે તેમણે કૃતિકાને સમય તથા જૈન ધર્મના ત્રેવીસમાં પ્રરૂપેલા ધર્મની, તેમણે સમજાવેલ તત્વજ્ઞાનની કે તીર્થકર શ્રી પાર્શ્વનો સમય ઇ. સ. પૂ. ની આઠમી તેમણે અંકિત કરેલ દર્શનની માહિતી આપવાના સદીને છે. જે સામાન્ય મંતવ્ય વર્તમાનકાળે છીએ એમ રખે માનતા. તે આ પુસ્તકની મર્યા- ચાલ્યું આવે છે કે, આ પ્રમાણે ખરું પણ છે. તેમાં દાની બહારની વાત છે. તેમ અમે તેના અધિકારી વૈદિક સાહિયે પિતાના શ્રતિકારના સમય વિશે કાંઇ પણ નથી. અત્રે તે તેમના જીવનમાં જે અનેક નિર્ણયાત્મક મત ઉચ્ચાર્યો નથી. જ્યારે શ્રી પાર્શ્વના ઐતિહાસિક તત્વો ભરેલાં છે, તેમાંના કેટલાંક સમય વીશે તે પુસ્તક પહેલામાં પૃ. ૯૭ માં આપણા વિષયને સ્પર્શતા હોવાથી તથા તેમાંથી જણાવ્યા પ્રમાણે સર્વે જૈન ગ્રંથે એકમતજ છે. કેટલાક નિયમ-સૂત્રોના ઉકેલની ચાવી મળતી તેમની એમ માન્યતા છે કે શ્રી પાર્શ્વ જ્યારે કુમાર હોવાથી, તેમાંના ડાકની સમજૂતિ આપીશું. તથા પણે મહાલતા હતા ત્યારે, તેમને વૈદિક મતના એક લેક સ્થિતિ ઉપર તેમના ધાર્મિક ઉપદેશ અને કમઠ નામે તાપસ સાથે મેળાપ થવાને પ્રસંગ કુદરતી સંજોગોથી શું શું અસર થવા પામી હતી ઉભો થયો હતો. તે કમઠ તાપસ એક વૃક્ષની તેને કાંઈક ચિતાર આપીશું. મોટી શાખાએ ઉધે મસ્તકે લટકી રહી, નીચે અગ્નિ પણ તે સમજવાને એક બીજી હકીકત જાણી સળગાવી પંચાગ્નિ તપ તપતા હતા. તે અગ્નિમાં લેવાનું પ્રાસંગિક ગણાશે. ઉપરમાં જે ચાર મહા- હેમાતા એકાદ કાષ્ટમાં, મેટ રિંગ ગરી ગયેલહતે પુરૂષોનો ઉદભવ કહ્યો છે તેને લગતા ટીપણુમાં જેથી અંદર રહેલ ભોરિંગ તે કાષ્ટ સળગતાં, જીવિતવ્ય નોંધ કરી છે કે, તે પહેલાં પણ એક બીજું માટે આકુળ વ્યાકુળ થઈ રહ્યો હતો. તેવામાં લોકના નિષ્ક્રમણ થઈ ગયું હતું. જો કે નિષ્ક્રમણ થવાના શેરબરથી કુતુહળતા જેવાની ખાતર, ત્યાં હાથી સિદ્ધાંતને અનુસરીને તે, તેવાં કેટલાયે નિષ્ઠમણે ઉપર બેસીને આવી ચડેલ પાર્ધકુમારે, પિતાના પૂર્વના સમયે થઈ ગયાં હશે. આપણે તે સાથે જ્ઞાનથી કષ્ટમાં રહેલ સપની જીંદગી ભયમાં છે સંબંધ નથી. પણ આ પુસ્તકની આપણી મર્યાદામાં એમ જોઈ લઈ, પોતાના એક નેકર દ્વારા તે લાકડું જે આવી શકે તેની વિચારણા તે આપણે જરૂર કઢાવી લઈ, આસ્તેથી ફાડી કરીને તે સપને મુક્ત કરવી જ રહે છે. કરાવ્યું હતું. કથા તે લાંબી છે પણ અહીં એટલું ટીપણ નં. ૧ માં જણાવ્યું છે કે, વૈદિક જણાવવાનું કે તે સમયે વેદધર્મ પ્રણીત હિંસક and persistence are centred in its power of enlisting the interest of the laity and of forming these into a corporation' (Elliot P. 122.) (૫) પુ. ૧ લું. પૃ. ૯૭ માં નીચે પ્રમાણે સમય નિર્ણત કરી બતાવ્યો છે. શ્રી પાર્શ્વ જન્મ ઇ. સ. પુ. ૮૭૭–દીક્ષા ઇ. સ. ૫ ૮૪૭ (ત્રીસ વર્ષની ઉંમરે) - નિર્વાણ ઈ. સ. પૂ. ૭૭૭ (પોતાની ૧૦૦ વર્ષની ઉંમરે, અને શ્રી મહાવીરની પૂર્વે ૨૫૦ વર્ષે). (૬) જુઓ ક, સે. સુ. પૃ. ૧૦૬ (૭) જૈનધર્મ, જ્ઞાનના પાંચ પ્રકાર માને છે (૧) મતિજ્ઞાન-મતિ, બુદ્ધિ પ્રમાણેનું જે જ્ઞાન. આ જ્ઞાન જન્મથી પણ હોઈ શકે. જેને જૈન ધર્મમાં જાતિસ્મરણજ્ઞાન કહે છે (એટલે જે વ્યક્તિને પોતાના પૂર્વ ભવ વિશેની માહિતી હોય છે તે) તેને સમાવેશ આ મતિજ્ઞાનમાં થઈ શકે છે. (૨) શ્રુતજ્ઞાન-કુત એટલે સાંભળવાથી, ગુરૂના ઉપદેશથી, પુસ્તકના પડન પાઠનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે (૩) અવધિજ્ઞાન-અવધિ એટલે હદ. અમુક હદ સુધીનું જે જ્ઞાન, સંપૂર્ણપણે નહીં તેવું જ્ઞાન (૪) મન:પર્યવ જ્ઞાન-કેઇ વ્યક્તિને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy