SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિંત ] 33 પછી તેની ગાદીએ આવનારને જ લગતું તે મ્યાન હાઇ શકે. અથવા બીજું એક કારણ એ પણ હાઈ રાકે તેમ છે, જે સમ્રાટ પ્રિયદર્શિનનુ નિરભિમાનપણું અને શરમાળપણું બતાવે છેઃ • જેમ મસ્કિના લેખ ( જુએ આ પરિચ્છેદના અંતે “ કેટલાક સુધારા વાળું હકીકતમાં નં. ૩ ની હીત ) સમ્રાટ અશોકની તૈયાતિમાં કાતશયેલ હોવાથી પ્રિયદર્શિત પોતાના નામને નિર્દેશજ કર્યાં નથી પણ તે માટે ખાલી જગ્યા રાખી છે, તેમ અહીં પણ તળાવના બંધ દુરસ્ત કરાવવાના સમયે સમ્રાટ અશોકની તૈયાતિ હાવાથી તેજ પ્રમાણે પાતાનું નામ નહીં લખાવવું પણ ઘેાડી જગ્યા કારી મૂકવી તે રીત, કાં તેણે અખત્યાર કરી ન હેાય ? .. ( ૨ ) તેજ નવમી પંક્તિમાં વળી લખેલ છે કે, રસ ગ્રામ સિવાય પ્રાપ્યાન્તર પણ મનુષ્યવધ ન કરવા તેવી પ્રતિજ્ઞા તેણે લીધી તી" આ વાકય જ કામને ક્ષેત્રપ કરતાં સમ્રાટ સંપ્રતિને વધારે બંધ બેસતું થઇ ને લગતી માહિતી એક પૂર્વના અને બીજો પશ્ચિમના અત્યારે પણ આવા વિભાગો ઘણા પ્રદેશામાં આપણને દૃષ્ટિાચર થાય છે, ( વળી જી . 1. પૂ. ૧૭૭ ની સમી ). ( ૨૨ ) હાલ જે વરાડ પ્રાંત છે તે તથા તેની દક્ષિત્રુના પ્રદેશ ( જી . એ. સે, બે પુ. છ પૂ. ૪૧ ) ( ૩ ) 'બે જ, સિંધ અને ધન પ્રાંતો સાથે તેનું વધ્યુંન શકવું ઢવાથી, ા એ. સા. બે પુ, છ પૃ. ૩૫૧ તથા એ. રી. પુ. ૭, પૃ. ૩૩૯) તે પ્રાંત પણ હાલના પદ્મબના સીમાપ્રાંત હા નેએએમ અનુમાન કરી શકાય; બીજે ભાનનં દેશને કા પણ સબંધ હોય તેા શત્રુજ્ય પ્રકાશ ( ભાવનગર મુદ્રિત્ર, ૧૯૨૯, પૃ. ૧. ટી. ૨) માં તેનું બીજું નામ વડનગર સૂચવાયુ છે, કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું એક શહેર છે; એટલે કે આનત ગુજરાત અને માળવાના થોડા ભાગ ( જુએ નંદલાલ ૩ કૃત એ. જી. ઇ. ) શ, એ. સા. બે', ના લેખકના મત પ્રમાણે આન ૩૫ પડે છે. કારણ કે શિલાલેખ નં. ૮ ઉપરથી સુપ્રતિ રાનાં જીવન સિદ્ધાંતથી આપણે વાક્ થયા છીએ કે, કલિંગદેશ જીતવા માટે જે ચડાઇ તેણે કરી હતી તેમાં અતિ સંખ્યામાં મનુષ્ય હત્યા થયેલી જોઇ, તેનુ' યાળુ હૃદય "પી ઉડયુ' હતુ. અને તેવી લડાઇએ ન લડવા પોતે તુરત જ પ્રતિજ્ઞા પણ કરી હતી, જ્યારે રૂદ્રદામન ક્ષત્રપા જીવન વૃત્તાંતમાં આપણને તે બાબતના પ્રસારા વરીષ્ઠ પણ્ ય નજરે પડતા નથી. ઉપરાંત પ્રજામાંથી તે ઉતરી આવ્યો હતે. તેવી ક્રુર અને ધાતકી સ્વભાવવાળી અનાય જાતિની કાર વ્યક્તિનું હૃદય હિંદમાં થોડા વર્ષના વસવાટથી આવી અનુકંપા ધરાવતુ થ જાય એમ બનવા યોગ્ય છે ખરૂ? ( ૩ ) આગળ જતાં એમ નિર્દેશ કરેલ છે કે, * પૂર્વ તથા પશ્ચિત ભાકરાવતિ, ૧ પરેશ, આ શાનન ૨૩ સુરાષ્ટ્ર, વજ્ર, ૪ મરૂ, કચ્છ, સિÝ સૌવીર,૧૫ કુકર,૨૧ અપરાંત નિષાદર૭ વિગેરે દેશેા તેણે પોતાના બાહુબળથી શબ્દનો કોખ બધે કાજ, સિંધ અને ચલન પ્રાંતા સાથે જણાવાયા હોય, પણ અહી તા શિલાલેખી પુરાવા છે અને તેમાં તા ગુજરાત અને માળવાની ભૂમિવાળા રોય સાથે તેને ગાવા છે. વળી તેનું ખરું સ્થાન કયું હોઇ શકે તે વિશે ગુ × ૧ સે ના ૧૯૩૪ ના બુદ્ધિ પ્રકાશ અંક ૧ માં મારા લેખ જુએ. ( ૨૪ ) સાબરમતી નદીની આસપાસ ને-તીર પ્રાંન; મસાબરમતી નદીનું નામ છે, ( ૨૫ ) હાલના કચ્છના ઇશાન ખૂણે, તથા રાજપુતનાના અગ્નિ અને પશ્ચિમ ભાગે આવેલ પ્રદેશ, ( ૨૧ ) બનારસ શહેરના ભાગ (૪, રા, એ, સા. પુ. ૭, પૂ. શા ની ટીકાઓ ). ( ૨૦ ) રાજપુતાનાના પુરન કહેવાયો જાતિના ક્ષત્રિયા મુંબ રાજ્યના છે એમ કહેવાય છે. અને અબર ક્ષત્રિયોને નિષદ ( હાલ નિપુર ) દેશમાં વસતા અસલ ક્ષત્રિઓની એ શાખા ગણેછે. આ ક્ષત્રિથામાં પ્રખ્યાત દુર્ભાગી નળ-દમયતીનું નામ આપણને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy