SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ઉત્તરાવસ્થા [ તૃતીય સમય લાગ્યો હશે તેટલામાં મ. સં. ૨૬૫-૬= પિતપોતાની માન્યતા પ્રમાણે જે કષ્ટ વર્તશે . સ. પૂ. ૨૬૧ આશરેમાં તેમના પરમ પૂજ- તેના કાર્યમાં પોતે જ પણ દખલ નાંખશે નહીં, નીય ગુરૂ મહારાજ શ્રી આર્ય સુહસ્તિજીનું પણ જે કંઈ અત્યાચાર-કે જુલ્મ કરતો સ્વર્ગ ગમન૭ થયું. તેને લીધે તેમના મન દેખાશે તે રાજ્યસત્તાના જોરે તેને વસતિમાં ઉપર ઘણી જ અસર થઈ હતી, તે એટલે સુધી (ઉપાશ્રયના અર્થમાં વપરાય છે. નહીં કે માણસે કે પિતાનું શીરછત્ર ગુમાવ્યું કહે કે જમણે વસતાં હોય તેવાં સ્થળ દર્શાવવા માટે) ખસેડી મૂકહાથ તુટી ગયો એમ ગણે, પણ હવે તે ધર્મ- વામાં આવશે, તથા શ્વેત વસ્ત્ર પહેરાવી દેવામાં પ્રચારના કાર્યમાં તદ્દન એકલા પડી ગયા છે એવું આવશે. એટલે કે તે ઇસમ ગમે તે સાંપ્રદાયિક તેમને ભાસવા લાગ્યું. અને તેથી જ આ સમય શાખામાં કે ધર્મમાં હોય છતાં તેને દંડ તરીકે, બાદ આપણે તેમને જાહેર રીતે ધર્મપ્રચારનું રાજાના પિતાના જ સંપ્રદાયમાં બેસી ઘાલવામાં કાર્ય કરતા જોઈ શકતા નથી. આર્ય સુહસ્તિછના આવશે. આ પ્રકારની દાંડી પીટી તેમણે જાહેર જીવંત સમયે પણ જૈન ધર્મના સાધુઓમાં કરાવરાવ્યું (જુઓ ખડકલેખ) કે જેથી કોઈના કપાચાર પાળવાને અંગે મતમતાંતર ( જેમને મનમાં વસવસે ઉભે થવા ન પામે. જાહેર શિલાલેખમાં “પાખંડ” શબ્દથી ઓળખાવ્યા૫૮ પ્રજાજન કોઈ ધર્મોપદેશથી બકાત ન રહી જાય છે ) વધવા માંડયા હતા. પણ તેમને પ્રભાવ, માટે, જેમ પતે અનેકવિધ ઉપાય ગ્રહણ કર્યા વ્યક્તિત્વ અને પ્રતિબોધ એ ઉગ્રપણે વ્યાપક હતા તેમ પોતાના રાજકુટુંબના સભ્યો પણ પડતું કે, ખુલ્લી રીતે તે બહાર દેખાતે નહીં; તે તે ધર્મલાભથી વંચિત ન રહે તે માટે યોજનાઓ હવે તેમને દેહ વિલય થતાં, બધું પ્રગટ થતું ઘડવાનું ભૂલે નહેતા ( જુઓ સ્તંભલેખ). ગયું અને તેમાંથી અનેક શાખા, પ્રશાખા, ગણે, આવી રીતે પિતાને ઉત્તરકાળ મુખ્યત્વે કળા અને ગો ઉગી નીકળ્યા. મહારાજાએ ઈ. કરીને, ધર્મપ્રચારમાં શાંતિપણે ગાળૉ ગાળતો પણ ઉપર પિતાની સત્તાનું શસ્ત્ર ઉગામ્યું નહીં. ' તે પિતે, જેને લૌકિક ભાષામાં નિશ્ચિતપણું કહે પણ એમ જણાવી દીધું હતું કે શાંતિપૂર્વક વાય છે અને જેને જન સંપ્રદાયિક ભાષામાં સમાઅને અરસપરસની સમજ બુદ્ધિથી સંપ સંપીને ધિમરણ કહે છે તે અવસ્થામાં, ૫૪ વર્ષ સુધીના (૫૭) આ વ્યક્તિનું જીવન તથા તેમને લગતી હકીકત કંઈક આપવાનું મન થાય છે, પણ તે આવા પુસ્તકમાં અસંગત દેખાય તેવી ભિતીથી મુલતવી રાખ્યું છે. પણ, સમ્રાટ પ્રિયદર્શિનનું જીવનચરિત્ર નામે જે પુસ્તક અમે હવે પછી લખવા ધાર્યું છે તેમાં તે જરૂર તેને નિર્દેશ કરવામાં આવશે જ; કેટલાકના મતે ગુરૂજીનું સ્વગમન મ. સં. ૨૯૦માં થયાનું લેખાયું છે. જ્યારે તેને મ. સં. ૨૬૫ માં મેં કેમ માન્યું છે તેની ચર્ચા પણ તે જ સ્થાને કરીશ, (46) R. G. Bhandarker Vaishanavism Shaivism and minor religious systems નામક પુસ્તકના ૫.૩ ના આધારે મૌ. સા. છે. ૫. ૨૭૨ ઉપર જણાવે છે કે, “ ઉસ સમય ભારત મેં અનેક સંપ્રદાય ચલતે છે ”( આ ટીકા વાસ્તવિક નથી; કારણ કે, વૈષ્ણવ અને રોવધર્મની સ્થાપના તે ઇ. સ. ની કેટલીએ શતાબ્ધિ બાદ થઈ છે, જ્યારે સંપ્રતિનો સમય તે ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્ધિનો છે ) અહીં પાખંડને અર્થ શું લેવાનો છે તે માટે ઉપરની ટીક નં. ૪૯ જુઓ. (૫૯) D. R. Bhandarker Asoka P. 92 “He who tries to create a schism shall be vested in white garments" and shall be transferred to a place where monks de not reside (residenal 244 તેમણે ભલે કર્યો પણ ખરી રીતે વસતિને અર્થ ઉપાશ્રય થાય છે. )
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy