SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પૂર્વજન્મની સાંપ્રત [ તુતીય વખતે ઉભા થયા હતા તેમજ અગાઉથી ચાલ્યા આવતા હતા, છતાં કેઈને પિતાને ધર્મત્યાગ કરવાની ફરજ પાડી નથી. પણ તેઓ પ્રજાને સમજાવી ઉપદેશ આપીને પોતાનું પ્રચારકાર્ય સાધી શકે તેવી પરવાનગી આપી છે. પણ જો તેમ કરતાં જોહુકમી ચલાવતા દેખાય છે, તેવા જોહુકમી અથવા દર ચલાવનારને શ્વેત વસ્ત્ર પહેરાવાશે તથા અમુક શાસન કરવામાં આવશે એમ જણાવ્યું છે, આ ઉપરથી સાબિત થાય છે કે જેમ તે ઇતરધર્મીએને પિતાના ધર્માનુસાર વર્તવાને છૂટ આપતા હતા, તેમ પિતે જૈનધર્મી-દયાળુ હૃદયીહોવા છતાં, જરૂર પડયે કડક પણ થઈ શકતા હતા. એટલે કે કાઇની ધમકી કે ડરામણીની પરવા કર્યા વિના ગુન્હેગારને ઘટિત શિક્ષા કરવા જરા પણ આંચકો ખાતે નહીં. આવી વૃત્તિ તેના પ્રજાજન ઉપર હતી એટલું જ નહીં, પણ તેના ખંડિયા રાજાઓ તરફ ૫ણ તેવીજ સ્વતંત્રતાથી કામ લેત. એક સમયે તેણે સર્વેને અવંતિમાં આમંપરિવારથી ઇતિહાસમાં ભિન્ન પડી જાય છે. પણ તે તો માત્ર એક બીજાની પટ્ટાવલીને ઉદ્દેશ સાચવવા પૂરતો જ જણાય છે. ( આ મુદ્દો વિશેષ પણે પ્રિયદર્શિનના ચરિત્ર-પુસ્તકમાં ચચીશું ) અહીં માત્ર એટલું જ જણાવીશું કે, આ સમયથી કેટલાકના મંતવ્ય પ્રમાણે હવેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે મતભેદ ઉભો થતો ચાલ્યો ગણાય છે. ( ૧૦ ) રા. ડું. મુ. પૃ. ૧૭ :-“ The chiefest conquest is not by arms but by Dhamma=સર્વોત્તમ છત હથિયારથી નહીં, પણ ધમ્મથી મળે છે.” (સત્યાગ્રહની લડત વેળાએ હિંદમાં જે સ્થિતિ પ્રવર્તી રહી હતી તે સાથે સરખા ); ' મૌ સા. ઈ. પૃ. ૪૪૮:-શસ્ત્રવિજય કરતાં ધર્મવિજયમાં તે માનતે હતો. નીચેની ટીપ નં. ૫ર નું મૂળ લખાણ વાંચો. ( ૧૧ ) ભ. બા. . ભાષા પૃ. ૧૭૮ :-“ જે તમે ખરેખર મારા ભક્ત હો તો સાધુઓના ઉપાસક થાઓ.” જે, સા. લે. સંગ્રહ પાન, ૮૬ થી ઉદ્ધત ત્રિત કરીને જણાવ્યું હતું કે, હું તમારી ખંડણથી, સેવાથી, કે અન્ય કાર્યથી જેટલો ખુશી થઈશ તેના કરતાં, તમે સર્વે પિતાપિતાના દેશમાં મારા ધર્મને ઉપદેશ કરી ફેલાવે કરાવશો તેથી વધારે ખુશી થઈશN૧. જુઓ કેવી નિખાલસતા તેમજ નિરભિમાનતા; છતાં પોતાના ધર્મ પ્રત્યે જેટલું ઊંચું માન તેટલું જ સામાના ધર્મ માટે પણ ખરું જ. દંડ, નીતિ, દરદમામ કે કડકાઈ, જોરજુલમ કે દમન આચરવાની વૃતિ તેનામાં હતી જ નહી. સત્તાના દરથી સામા માણસને વશ કરવા કરતાં, તેને સમજાવીને પ્રેમવડે વધારે સહેલાઈથી પિતાના પક્ષમાં લઈ શકાય તેવી નીતિને તે પક્ષકાર હતું. તેનું નિરભિમાન પણું તે એટલું બધું દેખાઈ આવે છે કે અત્યાર સુધીમાં હિંદુસ્તાનના નોંધાયેલા સર્વે સમ્રાટોમાં, અધિકાર પરત્વે પ્રથમ પંકિતએ આવવા છતાં, તેના કોઈ પણ કાર્યમાં કર્તા તરીકે પિતાનું ખરૂં નામ તે જેવું જ નથી. માત્ર બિરૂદ-ઉપનામ–જ જોડયું “સંપ્રતિચરિત્રકાર લખે છે કેમહાબમાવાનાં કુલ મનુન્નશ્ચયંપ્રતિઃ | तेषां राज्ञां विधि सबै दर्शयित्वाऽगमन गृहान् ।।४१४॥ ततः सर्वान् नृपान् स्माह ननः कार्यधने नेवःमन्यध्वे स्वामिन चेन्माम् ॥ ४१५ तद् भवन्तोऽत्र संप्रतिः । धर्म प्रवर्त यन्त्वेनं, लोकद्वयसुखाबहम् ॥१५॥ स्वदेशेषु सर्वत्र प्रीतिरेवं यतो मम ॥ ४१६ ॥ ततस्तेऽपिगतास्तत्र, जिनचैत्यान्यकारयन् । कुर्वते तय यात्राश्च रथयात्रोत्सवो दभताः ॥ ४१७ ॥ सदैवोपासते साधूनमारिं घोषयन्ति च । રાગાનનુત્ય તત્રાવ ચોદો મર્મતત્વ: ૪૧૮ (૫૨) જુઓ ઉપરની ટીપ નં. ૫૦. (૫૩) અત્યારે પણ સંપ્રતિ મહારાજની જે પ્રતિમાઓ ભરાવેલી મળી આવે છે, કે તેમના દેરાસર બંધાવેલ જડી આવે છે. તેમાં પણું કયાંય તેમના નામને જરાપણ ઉલ્લેખ મળી આવતો નથી. (આવું નિરભિમાન તેમનું હતું ) જુએ ઉપરમાં ટી. ૨૬.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy