SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ પરિચ્છેદ ] અશેક ભિન્ન ભિન્ન છે. ગાળી રહ્યો હતો ત્યારે કેતરાવ્યા હતા. બીજી સાબિત કરી શકાય છે, કે પ્રિયદર્શિન તે બૌદ્ધધર્મી બાજુ બૌદ્ધ ધર્મમાં માત્ર દિવિધ સંઘનું જ નથીજ.૨૯ અને તેમ નથી તે સ્વયં સિદ્ધ થઈ બંધારણ માન્ય છે. દિવિધ એટલે ભિક્ષુક અને જાય છે કે તે લેખ અશોકના પણ નથી જ. ભિખુણી. શ્રાવક અને શ્રાવિકાને (Laymen એટલે અશોક અને પ્રિયદર્શિન અને નિરનિસળી and Laywomen ) તેમના બંધારણમાં વ્યકિતએજ ઠરી ગઈ. કાંઈ સ્થાન જ નથી. જે તેમનું પણ સ્થાન હોય આ વિષય હાથ ધર્યો છે. જેથી તેના પાયા તે તે બંધારણને ચતુર્વિધ સંઘ કહી શકાત, તરીકે અહીં તે વાચકની જીજ્ઞાસા માટે એકાદ બે અને ઇ. સ. ૧૮૭૮ ના બેંગલ એશિ. સોસાયટીના માત્ર હકીકતો રજુ કરીને જ સંતોષ પકડયો છે. વાર્ષિક મેળાવડા પ્રસંગે તેના પ્રમુખ ડૉ. હૈોને બાકી વિશેષપણે તે, આ બને સમ્રાટોનાં જીવન કહ્યું છે કે,૧૨૮ બૌદ્ધ ધર્મને તેમની જન્મ વૃત્તાતે અંહી જે આલેખ્યાં છે તેમાંના વર્ણનના ભૂમિ હિંદમાંથી પલાયન થવું પડ્યું છે તે સર્વે પ્રસંગે ૧૩૦ જે એકત્રીત પણે ગુંથવામાં તેમના બંધારણની આ ખામીને લીધે જ બનવા આવશે તો વાચકવર્ગને જરૂર ખાત્રી થઈ જશે પામ્યું છે તેમજ તેને હરીફ જૈન ધર્મ હજુ કે બને સમ્રાટે જેમ વ્યકિતત્વમાં ભિન્ન છે તેમ સુધી જે ટકી રહેવા પામ્યો છે તે પણ તે ધર્મો ધર્મો પણ ભિન્ન જ છે. તેમના શ્રાવક અને શ્રાવિકોને સન્માનીને પિતાની સમ્રાટ અશોક, મહારાજ સંપ્રતિ ઉર્ફે હુંક્રમાં લઈ તેમને અમુક પ્રકારની જવાબદારી પ્રિયદર્શિનને રાજ્યાભિષેક નાંખી છે તેને લીધે જ કહી શકાશે. આ કથનની અવસાન કર્યાબાદ, તેને સ્વતંત્ર મતલબ એ છે કે બૌદ્ધધર્મનું બંધારણુજ એવા અને સંપૂર્ણ રાજ્ય લગામ પ્રકારનું રચાયું છે કે તેમાં શ્રાવક અને શ્રાવિકાને સપીને તદ્દન સન્યસ્ત દશા ગાળવામાં પ્રવૃત્ત થયો ( Laymen & Laywomen ) સંધના હતા. તેણે તે કાળે જે જે દાન દેવા માંડયું હતું અંગભૂત તરીકે લેખાજ નથી. તે આવા દિવિધ તેના અદભૂત વર્ણને બૌદ્ધ ગ્રંથોમાં આળેખાયાં બૌદ્ધસંઘના બંધારણમાં, પ્રિયદર્શિન જેવા છે. પણ તે વાંચતાં વેંત જ કાંઈક અતિશ્યોક્તિ ઉપાસક-( Laxman ) ને કઈ સ્થાન આપી વાળાં હેવાને ખ્યાલ આવે તેવાં દીસે છે. પણ શકાય ખરૂં? નહીંજ ! આ પ્રમાણે ખડકલેખેના તે વિષય અત્રે ઉપયોગી નથી એટલે છોડી દઈએ અંદરના પ્રાણભૂત-શિક્ષા વચનના આધારે પણ છીએ. અંતે સુખે સમાધીમાં ઈ. સ. પૂ. ૨૭૧ (૧૨૮) પ્રમુખ મહાશયના આ શબ્દો માટે જુઓ પૃ. ૨૬ ટી. નં. ૧૦૧ નું લખાણ. (૧૯) પ્રિયદર્શિનને ધમ શું હોઈ શકે તેની ચર્ચા વળી તેના જીવન ચરિત્ર કરવામાં આવશે તે જુઓ. ' (૧૩૦) સ્વતંત્ર પણે બૌદ્ધ ધર્મના જ ગ્રંથ ગણાય તેવા મહાવંશ અને દીપવંશમાં સમ્રાટ અશોકના જીવનના બનાવો વર્ણવાયા છે. વાચક પોતે પણ આ પુસ્તકના વાંચન ઉપરથી એક કરતાં અનેક આવા પ્રસંગે તારવી શકે છે, તેમજ તે સાથે સરખાવી શકે છે. છતાં જે કઈ થોડા ઘણા એકદમ મારી નજરે ચડી ગયા છે. તે અત્રે ટાંકી બતાવીશ: (૧) ઉપરના પૃ. ૨૦૬ ની ટી. નં. ૧૦૮ જુએ. (૨) પુસ્તક ૧ પૃ. ૩૪ ના બીન કોલમની હકીક્ત જુઓ. (૩) પુ. ૧ ની પ્રસ્તાવનામાં કરેલા ઉલ્લેખ જુઓ. (૪) પ્રિયદર્શિન ના જીવનના બનાવમાં, નેપાળના રાજા દેવપાળ તથા તથા ચારૂમતિને લગતી હકીકત જુઓ આગળના પરિચ્છેદે (૫) તેવી જ રીતે તિબેટ અને બટાનના સૂબા કુસ્થાનવાળા વૃત્તાંત તથા (૬) કાશ્મિર પતિ જાલૌકનાં વૃત્તાંત જુએ. (૭) તથા ઉપરમાં પૂ. ર૭૦ ટી. નં. ૮૬ જુઓ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy