SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ક્રિયા કરી સમ્રાટ પદ્મ વિભૂષિત કર્યો, ત્યારે બહુ જુજ પ્રદેશ તેને વારસામાં અપાયા હતા. (તેમ ઉપર જોઇ ગયા છીએ તે પ્રમાણે સમ્રાટ સંપ્રતિએ પોતે જ રાજીખુશીથી કુમાર દશરથને મગધની ગાદી ઉપર કાયમ રાખી, તેને પોતાના વંશના એક શાખા-રાજ્ય તરીકે લેખી પોતાના સૂબા તરીકેના સ્વીકાર કર્યો હતા. જો કે શ્રેણિકના સમય કરતાં આ સમયે દેશમાં ચારીઓ તેા થવા લાગી હતી, છતાં પણ બહુજ બુજ થતી હતી. પછી તે કાંઇક અંશે રાજ્યની સુવ્યવસ્થાને લીધે હાય, અથવા લાકા ખાવે પીવે સુખી હોય એટલે આવા નીંદનીય કાર્યોંમાં હાથ નાંખવાની બહુ જરૂર ન રહેતી હૈાય; ઉપરાંત કાળદેવના મનુષ્યજાતિ ઉપરના પ્રભાવનું પણ કારણ હાય. ગમે તેમ હોય, પણ આ પ્રમાણે દેશસ્થિતિ હતી. અને તેથીજ મૅગેસ્થેનીઝે પેાતાના જાતિ અનુભવને આધારે લખ્યું છે કે (લસ આફ ઇન્ડીઆ સીરીઝનું અશાકનુ પુસ્તક પૃ. ૯૯ ) રાજવહીવટના કડક શિસ્તપાલનને લીધે ગુન્હાની સખ્યા ઉપર અટક પડી હતી. અને સેÌટસના રાજનગરમાં ૪ લાખની વસ્તી હાવા છતાં રાજના હિસાબે ૨૦૦ દ્રુમ = ૮ પૌડથી વધારે ચારી થયાનું જણાયું નથી. (Smith's Rulers of India Series, Asoka P.99 ) Magasthenes, from his personal experience, was able to testify that sternness of government kept crime in ચારીચપાટી કેવી હતી. નું શેષજીવન ( ૧૨૧ ) ૧ કુમ = ૦-૫-૦ છે, જ્યારે મેગેસ્થેનીઝના હિસાબે ( આગળ ૧ પૌંડ = ૧૦ રૂપીઆ હતા. ) ૧૦૮૨૦ ૩.× ૧૬ : ૨૦૦ = ૦-૬-૬ કીંમત પડી ગણાય. ઉપર ચંદ્રગુપ્તના વૃત્તાંત ૩ ( ૧૨૨ ) નુ ૧૧ check & that in Sandrocottes' capital, with a population of 400,000 the total of the thefts reported in any one day, did not exceed 200drachmen૧૨૧ or ahout eight pounds sterling. સુદર્શન તળાવ જે સૌરાષ્ટ - હાલના કાઠીયા વાડના પ્રાંતમાં જુનાગઢ પાસેના ગિરનાર પર્વતની તળેટીએ, મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે૧૨૨ ખ ધવામાં આવ્યું હતું, તે અંધાયાને લગભગ અર્ધી સદી થઇ ગઈ હતી. તે દરમ્યાન વરસાદના તાકાના પણ તેને નડયા હતા. તેમ જીણુ તાને પણ પામ્યું હતું, તેના ઉપરનુ” સમારકામ, તે પ્રાંત ઉપર હુકુમત ચલાવતા, મહારાજા અશાકના,યવન અધિકારી તુમુપે કરાવ્યું હતું. આ ઉપરથી સમજાય છે કે, તે વખતે લેાકેાપયેાગી કાર્ય ઉપર વધારે ધ્યાન અપાતુ હતું. તેમ એક ખીજી બાબત પણ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે, મહારાજા અાકના સમયે આંતરરાષ્ટ્રિય લગ્નના પ્રતિબંધ નહાતા, તેમજ જાતિવિષયક બાધ નડતા નહાતા, અલબત્ત એટલુ’ તો ખરૂં જ કે, હાલમાં જેવા નાતજાતના સંચિત વાડા બંધાઇ ગયા છે, તેવા તે સમયે હાવાના કાં ઐતિહાસિક પૂરાવા મળતા નથી; જેથી આવા આંતર-પ્રજામાં લગ્નની પ્રથા પ્રચલિત હશે; જો કે તે સમયે, પ્રજામાં વિભાગા, વર્ષાં તથા વર્ષોં પડી ગયા હતાજ, પણ તે સર્વે ધંધાને અનુલક્ષીને પડયા હતા. તેમ તેનુ” લાકાયાગી કા વિશે તેમજ આંતરરાષ્ટ્રિય લગ્નપૃથા અને આગળ શિલાલેલાનુ પૃ. ૧૮૩ તથા એ. ઇં પુ. ૮ પૃ. ૮૦ વળી ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત પુસ્તક પૃ. ૨૦ ( ૧૨૭ ) સરખાવેા ઉપરમાં પૃ. ૨૧૦ નું મૌ સા. ઇતિહાસનુ પૃ. ૩૮૨ વાળું અવતરણ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy