SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અશાક લઈનનાં સમ્રાટ બૌદ્ધ ધર્મોનુયાયી હતા, તે સમજુતીથી, પ્રિયદર્શિનની સર્વે કૃતિઓને પણ બૌદ્ધ ધર્મની ઠેરવી દેવામાં આવી છે. જે ખાસ રીતે બૌદ્ધની નથી જ તે આપણે મહારાજા પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતથી જાણીશુ’-તથા ત્રીજી ભૂલ જે પરદેશીઓ ( જે યવન સરદારાને સિકદશાહ મૂકી ગયા હતા તે, તેમજ તેમની પછી જે અન્ય વિદેશીય પ્રજાના સરદારા) હિંદ ઉપર આવી પોતાના અમલ કે વસવાટ જમાવી ગયા હતા, તેમના વિશ્વાસનીય ઈતિહાસ ઉપજાવી શકાતા નથી કેમકે તેમને લગતા બનાવાની તારીખ નક્કી કરવામાં અનેક મુશ્કેલીઓ તેથી ઉભી થાય છે, અને ચેાથી ભૂલ તેના નામેરી અશાક હતા, તેના અપર નામની સાથે આ મૌર્યવંશી અશાકનુ નામ જોડી દેવાયુ છે. તથા તેને લીધે તેની કેટલીએ કૃતિઓ ઉપર ધ્યાન કરવાની કે ઝાંખી કરી નિહાળવાની તદ્દન અવગણના કરવામાં આવી છે. જો કે આમાંની કેટલીક ભૂલા બહુ મહત્વની અને વ્યક્તિએજ જુદી છે તે હકીકત, તથા પ્રિયદર્શિન જેની છે, એટલે તેની કૃતિઓમાં પણ સવ ઠેકાણે જૈન ધર્મના સિદ્ધાંતાજ આળેખાયલ છે પણ તે બૌદ્ધ ધર્મના નથીજ તે હકીકત. આમ આ બન્ને હકીકતા છૂટક છૂટક જેમ જેમ પ્રસ`ગ પડતા ગયા છે તેમ તેમ અશોક અને પ્રિયદશિનના જીવન વૃત્તાંત બતાવવામાં આવ્યુ છેજ. બાકી વિશેષપણે તેા ખાસ પ્રિયદર્શિનનુ જીવન વૃત્તાંત હું લખું છું, તેમાંજ ચી શકાશે. જો અત્રે તે ચર્ચાય તા ગ્રંથનું કદ અતિ વિશેષ થઇ જવા ભીતિ રહે છે. ( ૯ ) બીજી કેટલીક શંકા પણ ઉભી થાય છે, જે આવી ભૂલને લીધે જ પરિણમવા પામી છે. તે માટે જુએ પૃ. ૨૪૧ ટી, પર, તથા ૫૫. ( 20 )આ કલ્પના પાછળથી ખાટી ઠરી છે તે માટે જીએ પુસ્તકને અંતે પરિશિષ્ટ બ 33 ( ૧૧ ) એક કલ્પના ઉભી થાય છે, જો કે તે માત્ર કલ્પનાજ રહી જશે: “ ચંડારોક શબ્દનુ અપભ્રંશ થતાં થતાં ( કારણ કે યુરાપિયાને હિંદી ભાષાના ઉચ્ચાર ખરાખર શુદ્ધ કરતાં બહુ મુશ્કેલી પડે [ પ્રથમ નથી જ. એટલે જો કે તેની અનેકાનેક ભૂલો થતી ગઇ છે, પણ તેના ઉપર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. તેના શરીરના વાન કાંઇક ભીનો હાવાથી કેટલાકે તેને કાળાશાક પણ કહેલ છે, પણ ખરી રીતે, કાળાશાક અથવા અશાક પહેલા, તે બીજા નંદરાજા મહાપદ્મનુ” નામ હતુ.૧૦, અશોક મૌર્યને કેટલાક ચંડાશેાક૧ કહે છે. અને તેના કારણમાં, તેણે પોતાના રાજ્યાભિષેક પહેલાં, એક સિવાય પાતાના સર્વે ભાઈઓની ક૧૨ કરી નાંખી હતી તે અનાવને આગળ ધરે છે. જ્યારે આપણે આગળ જોઇશુ કે, તેણે પોતાના ભાઇઓની તા કત્લ કરી હાય કે નહીં, પણ અન્ય મેવાા સરદારાની કત્લ કરી નાંખી લાગે છે. એટલે તે ધાર પાપી કૃત્યને લીધે, તેમજ તેના તામસી સ્વભાવને લીધે તેનુ' ઉપનામ ચંડાશાક જોડી કાઢયુ હાય તો નવાઇ પામવા જેવુ નથી જ. તેની કૌટુંબિક સ્થિતિની પ્રથમાવસ્થા, છે તેથી ) પ્રથમ સ'ડાશાક ” થયુ હા, તેમાંથી “સડાકાશ” ને છેવટે “સેડાકાશ” કે “સેંડ્રાકોટસ” થયુ હાય એમ બન્યું હશે, કે ? તેનાં કારણ માટે જુઓ આગળ ઉપર. ( ૧૨ ) નુ આગળ ઉપરનું લખાણ; તથા લસ ઓફ ઇન્ડીઆ સીરીઝમાંનુ “ અશોક ” નામે પુસ્તક પૃ. ૨૦:“ તેના રાજ્યાભિષેક સમયે ઘણા રક્તપાત થયા હતા. પણ આવી જાતના ખખેડા વિશે કાઇ સ્વતંત્ર પુરાવા નથી. ” ( ૧૩ ) સરખાવા પૃ. ૨૫૭ પારિ પ તથા તેનું ટી. ૪૧, તેના કાઇ ઐતિહાસિક પૂરાવા નથી માત્ર દંતકથાજ ચાલે છે, તે કાંઇ સખળ આધાર ન કહેવાય. જોકે રાજકારણમાં કાંઇ પણ અશકય નથી. બાકી સામાન્ય પણે, કોઇ મનુષ્ય એવા મનુષ્યત્વહીન ન જ હાય કે પેાતાના ભાઇઓની ( ભલે સગા કે એરમાન હેાય )– ધાતકી રીતે કત્લ ચલાવે: મૌય, સામ્રા, ઇતિ. પૃ. ૪૯૫ = એક અન્યસ્થાન પર લી ઘુસેન શાંગને અશાક કે નરક-ગૃહકા ઉજૈનીકે સમીપ સ્થિર બતાયા cl
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy