SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ --- પરિચ્છેદ ] નામની ઉત્પત્તિ એવા કેટલાય શબ્દ મૂળ પાઠ તરીકે ઉર્ધારિત થયેલ છે, કે જેને કર્તા જૈન હૈયા સિવાય અન્ય હાઈ ન જ શકે, એમ નિર્વિવાદિત પણે કહી શકાય. પુસ્તકને પ્રથમ ભાગે આપણે જણાવી ગયા છીએ કે, ચાણક્ય, વરરૂચી અને પાણિની આ ત્રણે બાળપણમાં સહાધ્યાયી હતા. અસલ તેઓ તક્ષીલા–તરફના ( હાલના પંજાબના) વતની હતા. પણ તે દેશ જ્યારે નવમાનંદે-ધનનંદે-મહાનંદ જીતી લીધે, ત્યારે તેમની વિદ્યાકુશળતાને લીધે, તે ત્રણેને પોતાની સાથે મગધમાં લેતે આવ્યો હતે આ સમયે તેઓ બધા પોતાના જીવનની પ્રથમ વીશીમાં હતા. આમાંના ચાણકયના જન્મ વિશે* જૈન ગ્રંથમાં નીચે પ્રમાણે જણાવાયું છે. ચાણક્ય જ્યારે તેના પિતા ચણુક અને માતા ચણેશ્વરીના પેટે જન્મ્યો, ત્યારે મેંના ઉપલા જડબામાં તેને બે આગલા દાંત Invisor teeth કહેવાય છે તે) હતા. પિતા ચણક કુશળ જ્યતિષિ હતા. છતાં આને અર્થ સમજી શકો નહીં. એટલે પોતાના ઘરની નિકટમાં, એક જૈન ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ ઉતરેલ હતા, તેમની પાસે જઈ ખુલાસો મેળવ્યો. તેમણે કહ્યું કે, આ બાળક કઈ મહાન રાજા થશે. પિતાએ વિચાર્યું કે, રાજપદ પામવાથી એવાં કટિલ કત્યો પોતાના પુત્રને કરવાં પડશે કે જેના અંતે તે પુત્ર નરકાધિકારી થશે. એટલે પુત્ર ઉપરના પ્રેમને લીધે વિચાર થયે કે જો હું દાંત ઘસી નાંખું, તે જ થતું અટકે, તે ઉપરથી તેણે તેમ કર્યું. પાછા તેણે આચાર્ય મહારાજ પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. હોવાને લીધે જ સમજવો રહે છે ). accossion, and tells us that Chanakya વળી જુઓ વાયુપુરાણું ૫. ૩૭, ૩૨૪, who was the prime agent in the revolution, જ. . બિ. રી. સે. પુ. ૧, પૃ. ૮૮ (ટી.૮૧) employs a Jaina as one of his chief માં પંડિત જયસ્વાલજી જણાવે છે કે --ચંદ્રગુપ્તને omissaries." (Cf. Narsimhachar E. C. અારત અને કૌટિલ્યની મદદ હતી. અને કૌટિલ્ય તે II, Int. p. 41 : Smith, Oxford History of વિશેષે કરીને આહંત બ્રાહ્મણ હતા. ( અહીં આરતી India p. 75; Rice Lewis Mysore and એટલે આહત કહેવાને ભાવાર્થ સમજાય છે. અને Coorg p. 8. ) આરત તેજ કૌટિલ્ય પણ હોય. તેમાં આહતને અર્થ, () જુઓ હેમચંદ્રનું પરિશિષ્ટ પર્વ સર્ગ ૮ અહેનને ઇષ્ટદેવ તરીકે માનનારા તે આહન: એટલેકે. ક ૧૯૪:-પિતા ચણી, માતા ચણેશ્વરી, ગામ ચણક, જૈનધમી ) J, 0. B. R. S. Vol I. P. 88 દેશ ગેલ. આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ હરમન (f. n. 81) Chandragupta was helped by જેબીએ કર્યો છે તેમાં જણાવે છે કે, Chanakya the Arattas and the Kautilya; the latter had all his teeth complete on being born probably an Aratta Brahamin. (about this incident of Chanakya's life) જે. નો. ઈ. પૃ. ૧૭૦૩–મુદ્રારાક્ષસ નામે સંસ્કૃત- Jacobi makes it note as follows, The માં લખાયેલ નાટકમાં ચંદ્રગુપ્તના રાજ્યારોહણની જે same circumstance is told of Richard III. હકીકત લખાઈ છે, તેમાં જણાવ્યું છે કે, તે સમયની “Teeth hadst thou in thy head when રાજ્યક્રાંતિમાં મુખ્ય હાથ ચાણક્યો હતો. અને તે thou was born ચાણકયે પોતાના મુખ્ય જાસુસ તરીકે જૈનને જ રાખ્યા To signify thou comst to bite the world." હતો. (જુઓ નરસિંહાચારનું પુસ્તક બીજું. પ્રસ્તાવના ચાણક્ય જન્મ્યો ત્યારે તેના મોંમાં સર્વ દાંત મૌજુદ ૪૧: એ. પી. ઈ. પૃ. ૭૫: રાઇસ લુઇસનું માઇસેર. હતા, આ પ્રમાણે ઈંગ્લાંડના રાજા રીચર્ડ ત્રીજના અને કગ, પૃ. ૮ ). J. N. E. P. 180–“ The બાબતમાં પણ બન્યું હતું. Sanskrit play Mudra-rakshasa which (૫) ચાણકયના જન્મની આખ્યાયિકા માટે dramatises the story of Chandragupta's જુઓ પરિશિષ ૫ર્વ સંગ ૮ મે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy