SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ( ૬ ) દેવવન ( ૭ ) પુષ્પધોં ( ૮ ) શતધન્વા ( ૯ ) બૃહસ્પતિમિત્ર૧૮ માવ’શની મ. સ. મ. સ. ૩૦૦ ૩૦!9 ૩૦૭ ૩૧૪ ૩૧૪– ૩૨૧ ૩૨૧- ૩૨૩ માયવશ આ વંશના સ્થાપક-મૂળ પુરૂષ ચંદ્રગુપ્ત સમ્રાટ કહેવાય છે. અને જાતિ વર્ષ ૧૭૭ * ( આ ચારેના રાજ્યકાળ રા, રા, ૪૦ના અને પદ્મા વર્ષના છેઃ પણુ ગણત્રીમાં હંમેશાં પૂર્ણાંકની સંખ્યા બતાવવા રીવાજ છેઃ જેથી આપણે બતાવેલ સંખ્યાના સરવાળા - ૧૭૮ વર્ષ થાય છે. બાકી ખરી રીતે ૧૭૭ વષઁનાજ રાજ્યકાળ ગણવાના છે. ) * "" કહે છે કે તેમની માતાનું નામ મુરા હતુ. તે ઉપરથી તેમણે પોતાના વંશનું નામ મૌય પાડયું છે. પણ આ કથન સત્ય નથી લાગતું. કેમકે વ્યાકરણના નિયમાનુસાર મુરા ઉપરથી, બહુ બહુતો ૪, સ, પૂ. ૨૨૬ ૨૧૯ ઇ. સ. પૂ. ૨૧૯ ૨૧૩ ૨૧૩ ૨૦૬ ૨૦૬- ૨૦૪ હવે આપણે દરેક રાજકર્તા પુરૂષનું વૃત્તાંત લખવા ઉદ્યમ કરીશું”. "" y સૌરા ” થાય પણ “ સૌ ન થઇ શકે. છતાંયે મુખ્ય વિરોધ તો એટલા ઉપરથીજ ઉઠે છે કે, ક્રાઇ વ્યક્તિ પોતાના વંશની ઓળખ માતા ઉપરથી આપી શકે૧૯ કે પેાતાના પિતાના ગાત્ર, નામ આદિથી. કેટલાકના મત એમ છે કે, મૌ નામની એક ક્ષત્રિય જાતી હતી અને તે ઉપરથી મૌ વંશ નામ પડયું છે. મને આ કારણ વિશેષ સન્માનિત ખાય છે. આગળ ઉપર આપણે મા રાજા ઠરાવવા જોઇશે, અને પછી ન, ૫ અને ન, ૬ એમ બન્ને રાજાના રાજ્યકાળ પાંચમાને હવાલે ગણવે પડશે, આમ કરવાથી આંક સંખ્યા, દૃશને ખલે નવ રહેશે, અને તેમ કરવાથી ચંદ્રગુપ્તની પટરાણી-મહાનંદની પુત્રીના રથચક્રના જે આઠ આરા ( જુઓ આગળ ) તૂટી ગયા હતા, તે ઉપરથી ઉભા થતા મુદ્દો-ભવિષ્યકથન પણ સચવાયુ' ગણાશે. અને દશમા જે બૃહદથ ગણાવ્યું છે તેને બદલે કાઇ ખીજું નામ મૂકવુ પડશે, પણ તે જણાયું ન હેાવાર્થી, હાલ તા બૃહસ્પતિમિત્રજ લખ્યું છે. હવે જે પુષ્યમિત્રે બૃહસ્પતિમિત્રને મારીને શુંગવંશ સ્થાપ્યાની હકીકતને ક્રાઇ પ્રકાર ( ભલે કતિષય અંશે પણ ) ટકા મળે તા, આપણે તે નામ આખરે સ્વીકારવુંજ પડશે ને કે તેમ થવા સંભવ નથીજ. ( ૧૮ ) પુ. ત્રીજાના પ્રથમ પરિચ્છેદમાં મૌ - વંશની પડતીનાં કારણા સમાવતાં, બૃહસ્પતિમિત્રને રાજા સુભાગસેનના ભાઇ, પુત્ર, કે કાઇ અન્ય સંબંધી ગણવા, [ ચતુ વ. ७ ७ ७ ર તે હકીકત ચી” છે. તે સ્થિતિ સાથે અહીંનું લખાણ સરખાવે. અત્ર તેા એટલુ જ જણાવવું. ખસ થશે, કે બૃહસ્પતિમિત્ર નામનો કોઇ મૌર્યવંશી રાજાજ થયા નથી. આવા નામને મૌર્યવ'શી રાન્ત જે ઠરાવ્યેા છે તે તા ઇતિહાસકારાની એક કલ્પનાનું જ પરિણામ છે. પ્રખ્યાત હાથીગુફાના લેખમાં ખારવેલ અને બૃહસ્પતિમિત્રની હકીકત આવે છે. તેમાંના આ બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર ધારી લઇ, એક ખીજાના સમય ગાઠવી દીધા છે. પગુ તેના મૂળ પાયેાજ જ્યાં કાચા છે ત્યાં તે ઉપરથી ઉપનવી કાઢેલાં અનુમાનેા કેટલાં સ્થિર કહી શકાય ( જી ખારવેલ તથા પુષ્યમિત્રનાં વૃત્તાંતા ) ( ૧૯ ) હા, હજી માતાના ગાત્ર ઉપરથી પેાતાને એકલાનેજ, એટલે કે વ્યક્તિગત તરીકે, ફલાણીના પુત્ર એમ ઓળખાવી શકે, જેમ અનેક અપ્રપતિના કિસ્સામાં બન્યું છે, પણ તેથી એમ નથી ઠરતું કે, પેાતાના આખા વંશનું નામ, તે માતાના નામથી કે ગાત્રથી પાડે (આંધ્રપતિઓએ પણ તે પ્રથાના સ્વીકાર કર્યાં નથી ).
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy