SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સત્તાકાળ - ૧૩૫ (૪) કુણાલ ( સુયશ ) [ જુઓ ૫. ૧૩૪ પરથી ચાલુ ] ( ૫ ) દશરથ (બંધુપાલિત)? ૨૨૪ થી ૨૧૬ = ૮ ( ૬ ) સંપ્રતિ ( ઇકપાલિત) ૨૧૬ થી ૨૦૭ = ૯ (૭) શાલિશુક૨૦૭થી ૨૦૬ = ૧ ( ૮ ) દેવવર્મા ૨૦૬ થી ૧૯૯૭ ( ૯ ) શતધનુષ ૧૯૯ થી ૧૯૧ = ૮ ( ૧૦ ) બૃહદ્રથ ૧૯૧ થી ૧૮૪ = ૭ આ પ્રમાણે ઇ. સ. પૂ. ૩૨૨ થી માંડીને ઇ. સ. પૂ. ૧૮૪ સુધીના ૧૩૮ વર્ષ ગણાવ્યા છે. આ પ્રમાણે ૧૩૮ વર્ષની જેમ એક રીતે અસત્યજ લેખવી રહે છે. અને જૈનગ્રંથને મત મેળ કરી બતાવ્યો છે તેમ, સ્વીકારવો પડે છે. તેમને મહાનંદની પુત્રી અને સમ્રાટ જૈનગ્રંથ પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તને રાજ્યકાળ સમયકાળ ચંદ્રગુપ્તની પટરાણીના પ્રથમ (અવંતિપતિ તરીકેને) ૧૫–૧૬ વર્ષને લેખાય મિલન વખતેજ રથના છે. જ્યારે પુરાણના મતે, રાજ્યકાળ ૨૪ વર્ષને ચક્રના જે નવ આરા ભગ્નાવસ્થિત થઈ ગયા મૂકાયો છે. એટલે એમ માનવાને સ્વભાવિક મન હતા અને તે ઉપરથી એવું ભવિષ્ય ભંખાયું લલચાય છે કે, બાકીના ૯ વર્ષનું જે અંતર હતું, કે આ વંશમાં નવ રાજાઓ ગાદી ઉપર રહે છે, તે કદાચ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના બિરાજમાન થાશે, તે કથન પણ સત્ય ઠરાવવાને કરી, તેને સમય અને મગધપતિ બનવાના સમય પ્રયાસ આદર્યો હોય એમ દેખાય છે. આમાં જૈન વચ્ચેને, નાનકડા પણ સ્વતંત્ર રાજવી તરીકને ગ્રંથને મત પુરાણકારના મતથી જુદો પડત. રાજ્યકાળ હવે જોઈએ. એટલે ઉપરમાં આપણે દેખાય છે. છતાં જ્યારે આપણે પૂર્વથી ચાલી જે અવંતિપતિ તરીકેનો મૌર્યવંશને સમગ્રકાળ આવતા સર્વે મગધપતિઓનાં નામ તથા રાજ્ય- ૧૬૮ વર્ષને ગણાવ્યું છે તેમાં મૌર્યવંશની અમલની તારીખ સહિત હારબંધ અનુક્રમવાર સ્થાનાવાળા આ નવ વર્ષ ઉમેરીએ તે આખાયે ગોઠવીને સમ્રાટ ચંદ્રગુપ્તનું મગધની ગાદી ઉપર મૌર્યવંશને રાજ્યકાળ ૧૬૮ + ૮ = ૧૭૭ વર્ષ આવવું ઇ. સ. પૂ. ૩૭૨ = મ.સં. ૧૫૫ સાબિત ગણવો જોઈએ. એટલે તે હિસાબે મૌર્યવંશ કરી બતાવ્યું છે, ત્યારે તે પુરાણકારના મત પ્રમાણે એકંદરે મ. સં. ૧૪૬ થી ૩૨૩ = ઈ. સ. પૂ. . સ. પૂ. ૩૨૨ ( જુઓ ઉપર ચંદ્રગુપ્ત ૩૨૨ થી ૩૮૧ થી ૨૦ = ૧૭૭ વર્ષ સુધી ચાલ્યો ૧૯૮ = ૨૪ ) ની જે સાલ લખાઈ છે તે ગણુ રહે છે. , ભિ તથા રાત બ સહિત ગોઠવીને સ ( ૩ ) પ્રથમ ભાગ, પૃ. ૨૦૭ તથા તેની ટી. નં. ૬૯ (૪) જુએ પુ. ૧. પૃ. ૨૧૦. ( ૫ ) મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ પૃ. ૬૬૧ ( ૬ ) જુઓ આગળ. ( ૭ ) જુઓ આગળ. ( ૮ ) પુરાણકારનો મત જે ૧૩૭ વર્ષ ચાલ્યાનો છે, તે કઈ રીતે આ ૧૭૬ વર્ષની સાથે ઘટાવી શકાતું નથી તેથી દીલગીર છું: ભલે આદિની સાલ બંનેમાં મળતી નથી, તેમ અંતની સાલ પણ બંનેમાં એક નથી આવતી. તેમ પુરાણુમતે પુષ્યમિત્રના શુંગવંશને સમય
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy