SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ૌર્યવંશના [ ચતુર્થ આ મૌર્યપ્રજાની કઈ જ્ઞાતિ છે તે બાબત આપણે શોધવી રહે છે. આપણે તેના પ્રથમ સમ્રાટ રાજા ચંદ્રગુપ્ત મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. તે વંશને ચંદ્રગુપ્તનું વર્ણન લખતી ૩૭ર માં મગધને સમ્રાટ થયો હતે. એટલે સત્તાકાળ વખતે ઉલ્લેખ કરીશું, એ- મગધપતિ બનવાની સાથે જ તેને લગતા સર્વ પ્રદેશ ટલે અત્રે તે તે વંશને તેની આણામાં આવી ચૂકયા ગણુય. આમાં સત્તાકાળ કેટલે તથા તેમાં એકંદરે કેટલા રાજાઓ અવંતિને મુલક પણ હજ ( જુઓ નંદિવર્ધન થયા તેનીજ માત્ર ચર્ચા કરીશું. જ્યારે પ્રત્યેક ઉર્ફ નંદ પહેલાનું જીવનવૃત્તાંત, પુસ્તક પહેલામાં) રાજવીનું રાજ્ય કેટલા સમય પર્યત રહેવા પામ્યું એટલે તે અવંતિપતિ પણ તેજ સાલમાં બન્યો હતું તે હકીક્ત, તે તેમના સ્વતંત્ર જીવન વૃત્તાં- હતે, એમ કહી શકાય. તેની નીચે લખવાનું રાખીશું. પરિશિષ્ટપર્વ નામે જૈન ઐતિહાસિક ગ્રંથમૌર્યવંશને આદિપુરૂષ ચંદ્રગુપ્ત છે. તેણે માં અવંતિપતિઓની જે નામાવળી આપી છે, મગધના નંદવંશી છેલ્લા સમ્રાટ મહાનંદને હરા- તેમાં મૌર્યવંશને સમુચ્ચય કાળ માત્ર અવંતિવિીને મગધની ગાદો સર કરી હતી, તે આપણે પતિ તરીકે જ સમજવાનો છે, નહીં કે તે વંશના રાજા મહાનંદનું વર્ણન લખતાં સાબિત કરી ગયા સમસ્ત રાજકીય જીવનને કાળ; તે તે માત્ર છીએ. તે સાથે એમ પણ જણાવી ગયા છીએ ૧૬૮ વર્ષને જણાવાયો છે. એટલે તે હિસાબે કે, મગધદેશ સર કર્યો, તે પહેલાં પોતે કઈ અજ્ઞાત મ. સં. ૧૫૫+૧૬૪=૩૨૩ સુધી ( અથવા ઈ. સ. પ્રદેશ ઉપર સત્તા તે ભગવતેજ હતું. એટલે પૂ. ૩૭૨ થી ૨૦૧૪ સુધી) ગણી શકાય. પણ ખરી રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપ્ના પુરાણકારએ તે કાળ ૧૩૭ વર્ષને કહ્યું છે. અને ક્યનું જે પૂછવામાં આવે છે, તેણે મગધ સર સર્વે પુરાણોનાં કથનનું દહન કરીને એક વિદ્વાન કર્યું ત્યારથી નહીં જ, પણ તે પૂર્વે જે અજાણ્યા લેખકે તેની નામાવળી પણ ગોઠવી કાઢી છે, પ્રદેશમાં રહીને તેણે રાજધૂરા હાથ ધરી હતી, જેની નકલ આ નીચે વાચકવર્ગની જાણ માટે ત્યારથી જ તેની સ્થાપના થઈ ગણાય. તે સાલ | હું રજુ કરું છું. (૧) ચંદ્રગુપ્ત – ઈ. સ. પૂ. ૩૨૨ થી ૨૯૮ = ૨૪ (૨) બિંદુસાર , ૨૯૮ થી ૨૭ર = ૨૬ ( ૩ ) અશકવર્ધન , ર૭૨ થી ૨૩૨ = ૪૦ (૪) કુણાલ (સુયશ) , ર૩ર થી ૨૨૪ = ૮ ( ૧ ) વર્તમાનકાળે જે ભાવાર્થમાં આપણે આ શબ્દ વાપરીએ છીએ તે સ્વરૂપે લેવાનું નથી. અત્યારે જ્ઞાતિ એટલે caste ( એક પ્રકારનું વ્યવહારિક ક્ષેત્ર) સમજીએ છીએ. જ્યારે તે વખતે જ્ઞાતિ એટલે તેમનું મૂળ, ઉત્પત્તિ ( જ ધાતુ ઉપરથી જન્મ થયો છે; જે વર્ગમાં જન્મે તે જાતિ કહેવાય ) કુળ, વંશ તે દર્શાવવા માટે વપરાતો હતે. વ્યવહારિક કાર્યને અંગે વાડા કે વિભાગ તે સમયે હતાજ નહીં, એટલે તે અર્થવાળા શબ્દપ્રયોગ હોઈ શકે પણ શી રીતે ? વિશેષ માટે જુઓ પ્રથમ વિભાગે પૃ. ૨૫ થી ૨૯ નું વિવેચન. (૨) આ માટે પાછળથી વિશેષ અભ્યાસને લીધે જે નિર્ણય ઉપર હું આવ્યો છું, તે માટે જુઓ તેના રાજ્યકાળ તથા આયુષ્યવાળા પારીત્રાક્ની હકીકત.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy