SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ (8 જો ગુણ) ૦ ૦ ૦ ૦ લગ્ન પણ કોની સાથે ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ 37-શીન : સામૈદ્ધ, તોડાદોડચીત્રઃ II. | (ઉચિત-વિવાહ) | સૌથી શ્રેષ્ઠ તો છે બ્રહ્મચર્યનું પાલન અને આવું પાલન | જે સાધુઓ અને કેટલાક સંસારી-જનો (જે કોઇ) યથાર્થ-રુપે | કરે છે...નિર્દન્મભાવે કરે છે. તે સહુ આત્મા વન્દનના અધિકારી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - બ્રહ્મચર્યની આવી જ્વલંત સાધના જે આત્માઓ જીવનભર નથી કરી શકતા, તેવા સંસારી-માણસો માટે “લગ્ન, કરવું તે એક અનિવાર્ય બની રહે છે. આવા આત્માઓ લગ્ન પણ શા માટે કરે ? લગ્ન એ | ભોગ માટે છે કે બ્રહ્મચર્યના યોગની સાધનાની પ્રેક્ટિસ માટે ? લગ્ન કરવું તો ક્યાં કરવું? કેવા પાત્રની સાથે કરવું ? પાત્રની | પસંદગીમાં અતિ ચીવટ અને ધર્મને પ્રાધાન્ય આપવું શા માટે જરુરી છે ? વગેરે શંકાઓના સતર્ક અને સુતર્ક સમાધાન તમને મળશેઃ આ ગુણના વાંચન-મનનથી... માર્ગાનુસારી આત્માનો ત્રીજો ગુણ છે: ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ LIBRAઉચિત-વિવાહ ૦ ૦ ४७
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy