________________
.
છે
O
હ
c
O
d
0
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
(૯ મો ગુણ) માત-તાત ને ગુરુજન કેરો, પરિપૂજક બની જાઉં मातापित्रोश्च पूजकः ।
(માતા-પિતાની પૂજા)
°
ઃ
માર્ગાનુસારી આત્માનો નવમો ગુણ છે : માતા-પિતાની પૂજા.
૧૫૩
.
o
હ
d
હંમેશ તેમનો વિનય અને બહુમાન સેવા કરનારો આત્મા ‘કૃતજ્ઞ’ છે.
માતા-પિતાના અપરંપાર ઉપકારોને સદા નજર સમક્ષ રાખીને |૦ કરનારો...તેમની પૂજા અને
હ
આત્મામાં ધર્મનો આરંભ થાય છેઃ માતા-પિતાની પૂજાથી... માતા-પિતાનો ઉપકાર આકાશ જેટલો અસીમ છે. એમના ૦ ઉપકારનો વિચાર કર્યા વગર, જે આત્મા માતા-પિતાની પૂજા |。 અને ભક્તિ કરતો નથી...ઊલટ પક્ષે તેમની અવગણના કરે છે એવો આત્મા, ગમે તેટલો ધાર્મિક હોય તો પણ તેની કોઇ જ કિંમત નથી.
૭
જેનામાં ‘આદિધાર્મિક'નું જ લક્ષણ નથી, તે ઊંચા વિરતિ આદિનો ધર્મોનો બાહ્ય-દૃષ્ટિએ પાલક હોય તો પણ, પાયા વિનાની સત્તાવીશ માળની ઇમારત જેવા તેના તે ધર્મોનું મૂલ્ય કેટલું ? ૦ એનું આયુષ્ય કેટલા સમયનું ?
p
૭
કુણાલની પિતૃભક્તિવાળા આ ભારત દેશની સંસ્કૃતિ જ્યારે
ભારતનાં છોરુઓ ભૂલવા લાગ્યાં છે ત્યારે ‘માતા-પિતાની પૂજા’ નામના આ ગુણની વાત બહુ જોર-શોરથી ક૨વાની હવે ખૂબ O જરુર લાગે છે.
છ
જ
d
છ
o
o
o
૭
"
છે
છ
હ
૨
૭
૦