SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-અંશ * અલ્પ સંસારી એ મુક્તિ નજીકની અવસ્થા છે. * જયાં જયાં આસક્તિ છે ત્યાં ત્યા ઉત્પત્તિ છે. * દંભી વલણ અને ગલતની રુચિ આ બે છોડવા પ્રયત્ન કરો. ભલભલા નિમિત્તો વચ્ચે તમારું પુરુષાતન અને શૂરાતન પ્રગટેલો રાખો. * સહુને પોતાનાથી પાછળ જોવાની ઇચ્છા તે ઈર્ષાળુની નિશાની * મરણ માટેની તૈયારી જરૂરી છે. * સમાધિમરણ અને બોધિલાભ માટેના સતત સમ્યફ પુરુષાર્થ કરતા રહો. * વિષયોની આગને ઠારવા વૈરાગ્યની એક બાલદી પાણીની જરૂર છે, ત્યાં આપણે પીપડા ખાલી કરી દીધાં છતાં એ વિષયોની આગ શાંત ન બની. * વસ્તુ નાશવંત છે અને મન પરિવર્તનશીલ છે. આસક્તિ ક્યાં અને કેટલી રાખશો. સમય પસાર થતા વસ્તુ જૂની થાય આકર્ષણની માત્રા ઘટશે. હાથમાં રાખ અને આંખમાં આંસુ આ બે સિવાય શું આવશે? અહંકાર એ આગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સદ્ગણોના મહેલને બાળી નાખે છે. * ચાર ભય નજરમાં રાખો : દોષનો ભય, દુર્ગતિનો ભય, દુઃખનો ભય અને પાપનો ભય. Editiisiasti Eklasila Irishita Etatistinvit 9 literia Triniigatama is
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy