SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવચન અંશ વિનયના સાત ગુણો ગુરુ પ્રત્યે રાગવાળો હોય ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ હોય ગુરુને મૂકનારો ન હોય ગુરુને અનુસરનાર હોય ગુરુએ કહેલો મર્મ સમજનાર હોય ઉદ્યમશીલ હોય કંટાળો ક્યારેય ન કરે. સરોવરનો કિનારો, આમ્રવૃક્ષો, પવિત્ર વૃક્ષોની છાયા, સિદ્ધક્ષેત્ર કલ્યાણક ભૂમિઓ ભણવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ છે. સ્મશાન- બળેલુ મકાન અને ખંડેર આ જગ્યામાં ભણવા ન બેસાય. પૂર્વ દિશા અને ઉત્તર દિશા ભણવા માટે યોગ્ય દિશાઓ છે. દિવસ અને રાતનો ૧-૧ પ્રહર ત્યાગી, ૧૨ કલાક ભણી શકાય. દિવસ જેટલા કલાકનો હોય તેના ચાર ભાગ કરવા. ૧ ભાગ એટલે એક પ્રહર. ચૌદસ/પૂર્ણિમા અમાવસ્યા-આઠમ-નોમ-છઠ્ઠ- ચોથ-બારસ નવો પાઠ ન લેવો. ૭ ગુણ સૂત્ર બોલનારના અસ્ખલિત અમિલિત અવ્યત્યાષ્રડિત પતિપૂર્ણ પ્રતિપૂર્ણ ઘોષ કક્કો વિમુક્ત ગુરુવચનોપગતમ્ - - ત્રૂટક ત્રૂટક ન હોય. અનેક શાસ્ત્રપાઠો ભેગા ન કરે. / એક શ્વાસે ન બોલે અહીં તહીં નું મારી મચડીને ન બોલે કાનો માત્રા બિંદુનો ખ્યાલ હ્રસ્વ-દીર્થનો ખ્યાલ કંઠ્ય અને ઓય ભેગુ ઉચ્ચારણ ન હોય શ સ ગુરુએ બતાવ્યા પ્રમાણે બોલે. _*_*_* *_*_*_* LAT ૯૧ $10 P $1-01-18 - G! | ALITABL 34 Airaji Tefensivesit
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy