SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા અને એના વચ્ચે તફાવત એટલો છે કે પરમાત્માને જ્ઞાનાદિ અનંત ગુણો રોકડે છે, જ્યારે એ જ જ્ઞાનાદિ અનંત ગુણો જીવને ચોપડે છે. ૫૨માત્માને સઘળાય ગુણોનો ઉઘાડ થઈ ચૂક્યો છે જ્યારે એ જ ગુણો જીવને સત્તામાં પડ્યા છે. આદરભાવની ઊંચાઈએ પહોંચવામાં ગુણદૃષ્ટિ ખૂબ જ સહાયક દુર્ભાવ એ તિરસ્કારનું પરિણામ છે, તો આદરભાવ પ્રેમનું પરિણામ તિરસ્કાર ક્રોધ-વેર-હિંસામાં પરિણમે છે, જ્યારે આદર મૈત્રીવાત્સલ્ય-અહિંસાની પ્રતિષ્ઠા કરાવે છે. આવો જ્ઞાનસારની આ જ્ઞાનગંગાના આચમનરૂપે હૃદય ગુણસભર બનાવી દઈએ.... વિલંબ શું કામ? બનશે. છે. લાગણીના પ્રવાહને જીવંત રાખવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે: ઋણ સ્મરણ ગુણ સ્મરણ. જેઓના સહયોગથી આ જીવન ચાલી રહ્યું છે એ તમામનો સમાવેશ ઋણ સ્મરણમાં કરવાનો... અને જેઓનો આદર્શ બનાવવાથી આ જીવન સરસ બનાવી શકાય એ તમામનો સમાવેશ ગુણ સ્મરણમાં કરો. પ્રસન્નતા પામી જશો. ૧૧ .
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy