SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વય સહિત શબ્દાર્થ(૬) યેન-જે ધનધાન્યાદિ પરિગ્રહ વડે પUT:-હીન સત્ત્વવાળા પૂર્યન્ત-પૂરાય છે તર્તની ઉપેક્ષા-ઉપેક્ષા કવ-જ પૂર્ણતા-સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણની પરિપૂર્ણતા (છે.) પૂનઃસુધારિના-પૂર્ણ આનંદરૂપ અમૃતથી આર્દ થયેલી ઉષા-આ વૃષ્ટિ તત્ત્વજ્ઞાનરૂપ દષ્ટિ મનીષ મૂતત્ત્વજ્ઞાનીઓની હોય છે.) (૫) જે ધનાદિકથી હીન સત્ત્વવાળા જીવો પૂર્ણ બને છે તેની ઉપેક્ષા જ પૂર્ણતા છે. પૂર્ણ આનંદરૂપ અમૃતથી આર્દ્ર બનેલી આ દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે. તત્ત્વજ્ઞાની આત્મા ધનાદિકથી નહિ, પરંતુ આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોથી પૂર્ણતા માને છે. अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं, जगदद्भुतदायकः ॥६।। અન્વય સહિત શબ્દાર્થ(૬) અપૂર્ણ: ધન ધાન્યાદિ પરિગ્રહથી રહિત પૂતા-જ્ઞાનાદિની પૂર્ણતાને રત-પામે છે પૂર્વમાગ:-ધન-ધાન્યાદિ પરિગ્રહથી પૂરાતો (જ્ઞાનાદિગુણોની) હાનિને પામે છે માં-આ પૂનઃસ્વભાવ:આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ નહિતલીય:-જગતને આશ્ચર્ય કરનારો (છે.) (૬) ત્યાગના પરિણામ વડે ધનાદિક પૌદ્ગલિક પદાર્થોથી અપૂર્ણ આત્મા જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બને છે, અને પુદ્ગલોથી પૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથી હીન બને છે. પૂર્ણાનંદ આત્માનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય કરનારો છે. લૌકિક કોઠાર વગેરે ધાન્યાદિના ત્યાગથી અપૂર્ણ બને છે અને સંગ્રહથી પૂર્ણ બને છે. જયારે પૂર્ણાનંદનો સ્વભાવ આનાથી વિપરીત છે. આથી પુદ્ગલાનંદી જીવોને પૂર્ણાનંદનો સ્વભાવ આશ્ચર્ય કરે છે. • ૪ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy