SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ એકીભાવને પામી છે, તે યોગીશ્વરો ગામ-નગરમાં અને જંગલમાં તથા દિવસે અને રાતે સમભાવવાળા હોય છે. स्थैर्यरत्नप्रदीपश्चेद्, दीप्रः सङ्कल्पदीपजैः । तद्विकल्पैरलं धूमै-रलंधूमैस्तथाऽऽस्त्रवैः ||६|| (૬) વે-જો ધૈર્યરતપ્રવીપ:- સ્થિરતા રૂપ રત્નનો દીવો રીઝ:-દેદીપ્યમાન (છે) ત- તો નવી નૈ-સંકલ્પ રૂપ દીવાથી ઉત્પન્ન થયેલા. વિવઃવિકલ્પરૂપ પૂર્વ-ધૂમાડાઓથી તથા-તથા અન્નપૂર્ણ:-અત્યંત મલિન મત્રá:પ્રાણાતિપાત વગેરે આગ્નવોથી અનં- સર્યું. (૬) જો સ્થિરતા રૂપ રત્નનો દીવો સદા દેદીપ્યમાન છે તો સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમાડાનું તથા અત્યંત મલિન પ્રાણાતિપાત આદિ આગ્નવોનું શું કામ છે? અર્થાત્ જે આત્મસ્વભાવમાં સ્થિર રહે છે તેને સંકલ્પ વિકલ્પો અને આસ્રવો હોતા નથી. પરભાવની ચિંતાને અનુસરનાર અશુદ્ધ ચાલતા એ સંકલ્પ છે અને તેનું વારંવાર સ્મરણ એ વિકલ્પ છે. ૧ જેમ તેલાદિનો દીપક થોડીવાર પ્રકાશ કરીને ઘરને ધૂમાડાથી કાળું બનાવી દે છે, તેમ સંકલ્પો ક્ષણિક હોવાથી ક્ષણવાર રહીને વિકલ્પોથી આત્માને મલિન બનાવે છે. ૨ उदीरयिष्यसि स्वान्ता-दस्थैर्य पवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ||७|| (૭) યતિ-જો વીતા-અંતઃ કરણમાંથી અસ્થર્વ-અસ્થિરતારૂપપવનંપવનનેદ્રીવિષ્યતિ-ઉત્પન્ન કરીશ (તો) ધર્મસ્ય-ધર્મમેઘ નામની સાથેસમાધિનીપટાં-ઘટાને વિધવષ્યતિ-વિખેરી નાખીશ. (૭) જો અંતઃકરણમાંથી અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની શ્રેણિને વિખેરી નાખીશ. धर्मं कैवल्यफलं मेहति वर्षतीति धर्ममेघः' જેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા ધર્મની વૃષ્ટિ કરે તે ધર્મમેઘ સમાધિ. જેમ એકાએક ફૂંકાયેલો પ્રચંડ પવન વાદળાની શ્રેણિને વિખેરી નાંખે
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy