SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્નેત્રાળાોપના-વાણી નેત્ર અને આકારનું સંગોપન કરવું (તે)પુંશ્ચત્યા-કુલટા સ્ત્રીની વ-જેમસ્ત્યાળ રિળી-કલ્યાણ કરનાર પ્રીતિતા-કહેલ 7-નથી. (૩) ચિત્ત અસ્થિર હોય તો, એટલે કે સુખબુદ્ધિથી પૌદ્ગલિક પદાર્થોમાં ભટકતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ-વેષાદિની સંગોપના (અંદરની લાલસાને છુપાવવાની ક્રિયા) અસતી સ્ત્રીની જેમ કલ્યાણ કરનારી કહી નથી. જેમ અસતી સ્ત્રીની દેખાવથી થતી પ્રતિભક્તિ આદિ ક્રિયા દુષ્ટ આશય હોવાથી કલ્યાણ કરનારી બનતી નથી, તેમ પૌદ્ગલિક આશંસાથી થતી દ્રવ્ય ધર્મક્રિયા કલ્યાણ કરનારી બનતી નથી. (કેવળ પૌદ્ગલિક તીવ્ર આશંસાથી થતી ધર્મક્રિયા કપટક્રિયા છે.) अन्तर्गतं महाशल्य-मस्थैर्य यदि नोद्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छ तः ॥४॥ (૪) વિ-જો અન્તર્પતા-અંદર રહેલું મહાશત્યમ્-મહાન શલ્યરૂપ અથૈર્યુંઅસ્થિરપણું ધૃત-દૂર કર્યું ન-નથી તવા-તો શુળ-ફાયદો ઞયચ્છત:-નહિ આપનાર યિા-ગૌષધસ્ય-ક્રિયારૂપ ઔષધનો :-શો દ્દોષ:-દોષ? (૪) જો અંતરમાંથી મહાશલ્ય રૂપ અસ્થિરતા દૂર ન કરવામાં આવે તો ગુણ નહિ કરનાર ધર્મક્રિયા રૂપ ઔષધનો શો દોષ? શરીરમાં શલ્ય રહેલું હોય તો સારી પણ દવા લાભ ન કરે, એમાં દવાનો દોષ નથી. તેમ આત્મામાં પૌદ્ગલિક પદાર્થોની આશંસારૂપ શલ્ય રહેલું હોય તો ધર્મક્રિયાઓ લાભ ન કરે, બલ્કે નુકશાન પણ કરે, એમાં ધર્મક્રિયાઓનો દોષ નથી. કિંતુ શલ્યનો દોષ છે. આથી શલ્ય કાઢવું જોઈએ. ૧ स्थिरता वाङ्मनः कायैः र्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥५॥ (૬) યેષામ્ –જેઓનું સ્થિરતા-સ્થિરપણું વાડ્મન: ાયૈ:-વાણી, મન અને કાયા વડે અકૃşિતાં-તન્મયતાને તા-પ્રાપ્ત થયેલ છે. તે-તે યોનિ-યોગીઓ પ્રમેગામમાં અરર્થે -જંગલમાં વિવા-દિવસે (અને) fશ-રાતે સમશીતાસમભાવવાળા (હોય છે.) (૫) જેમની સ્થિરતા મન, વચન અને કાયાથી ચંદન ગંધની જેમ શ્રી ચિદાનંદ મહારાજ કૃત શ્રી કુંથુનાથ જિનસ્તવન, અ.ક.અધિ. ૯ ગા. ૧૨ વગેરે. • ૮૩ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy