SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] [ અણગારનાં અજવાળા અરે! આ તો જનમ જનમના જોગી જા સ્થાનકવાસી સમાજના પૂ. મહાસતીજીઓ વગાથા આત્માનું ઓજસ બા.બ્ર. પૂ.શ્રી માનકુંવરબાઈ મહાસતીજી जं सम्मं ति पासइ तं माणं ति पासइ। જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે' શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. શુભ નામ : પૂ. શ્રી માનકુંવરબાઈ મહાસતીજી. માતાપિતા : શ્રી હીરબાઈ કમળશીભાઈ સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાસ્થળ : દીવનગર./૮૦ વર્ષનો સંયમપર્યાય અને ૯૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. દીક્ષા: વિ. સં. ૧૮૧૫ના કાર્તિક કૃષ્ણા દશમી. એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પૂ. શ્રી ડુંગરશીજી સ્વામી. (તેમની માતા) પૂ. શ્રી હિરબાઈ મ.સ. ઉં.વ. ૪૫, પૂ. શ્રી વેલબાઈ સ્વામી (પૂ. શ્રી ડુંગરશીજી સ્વામીનાં બહેન), વેલબાઈના સુપુત્ર (પૂ. શ્રીના ભાણેજ) પૂ. શ્રી હીરાચંદભાઈ તથા વેલબાઈનાં સુપુત્રી માનકુંવરબાઈ. પાંચ આત્માઓ પ્રવજ્યાના પશે ? જેમનું લલાટ તેજસ્વી, સૌમ્ય મુખમુદ્રા, સાધનાની મૂર્તિ સમ કાર્તિ ગુજન કર ” એવા અને ચમકતા ” જેવી જેમની ઓજસ્વી આજીતે તેવા પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy