SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજા... મળી મને માતુશ્રી : હરકોરબેન... ૨૫-૫-૧૯૨૭ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા... ઝીંઝુવાડાનગરી ધન્ય બની..... સંયમતરફની દૃઢશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈ ભગત' એક ધાર્મિક શ્રદ્ધાસભર નામ બન્યું. પિતાશ્રી : ડોસાભાઈ ચંદ્રયશવિજય દીક્ષાદિન અઠ્ઠમતપ ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પંથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ... મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંયમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ.સં.૨૦૩૩ વૈ.સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy