SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અને તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૪ મુહૂર્ત સુધી રહે છે. એટલે દેવ અને તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈક્રિયશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામી શકે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં... ઉદયના ૮ ભાંગા, ઉદયના ૮ ભાંગા, (સ્વરવાળા) ઉદયના ૮ ભાંગા, ઉત્તરવૈશરીરી દેવને ૩૦ના ઉત્તરવૈશ૨ી૨ી તિર્યંચને ૨૯ના ૩૦ના ઉત્તરવૈશ૨ી૨ી મનુષ્યને ૨૯ના ઉદયના ૮ ભાંગા, કુલ ૩૨ ભાંગા વધુ થાય છે. એટલે ૪થા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે. * સપ્તતિકાચૂર્ણિના મતે કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યક્ત્વ સહિત અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા જ થાય છે. કારણ કે અનુત્તરદેવને દુર્ભાગ, અનાદેય, અયશનો ઉદય ભવસ્વભાવે જ હોતો નથી. બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થાના દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો ઘટે છે. એટલે પમા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૪૬૫ + ૪ = ૩૪૬૯ ઉદયભાંગા ઘટે છે. * કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને અનુત્તરદેવ થાય છે. અને દેવ-તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં (૭૨) ઉત્તરવૈશરીર બનાવ્યા પછી મનુષ્યો ઉપશમસમ્યક્ત્વ પામે છે ત્યારે તેને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. ૩૦નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે ૩૦નું ઉદયસ્થાન વૈશરીરી સંયમીમનુષ્યને જ હોય છે. ૩૪૧
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy