SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન ઘટે છે. તેના ઉદયભાંગા ૧૫૮ થાય છે. એ જ રીતે, છેદોપસ્થાપનીયચારિત્રમાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા.. પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા પરિહારવિશુદ્ધસંયમીને પ્રથમસંઘયણ જ હોય છે. તે મહાત્મા વૈક્રિયલબ્ધિને ફોરવતા નથી સંપૂર્ણ ચૌદપૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારકશરીર બનાવી શકતા નથી અને શ્રેણી માંડી શકતા નથી. એટલે પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્તમુનિને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે અને ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) * ૨(સુસ્વર-દુઃસ્વર) = ૨૪ ઉદયભાંગા જ થાય છે. સૂમસંપરાયચારિત્રમાર્ગણા સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને ૩(સંઘયણ) ૪ ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) x ૨(સુસ્વરદુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. યથાખ્યાતચારિત્રમાર્ગણાઃ યથાવાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ૧૧મા ગુણઠાણે ઉપશમકને ૩૦નું ઉદયસ્થાન હોય છે. ૩૦ના ઉદયના ૩(સંઘયણ) x ૬(સંસ્થાન) x ૨વિહાયોગતિ) x ૨(સુસ્વર-દુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. તેમાં ૧૨મા ગુણઠાણાના ૩૦ના ઉદયના ૨૪ ભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી જુદા ગણ્યા નથી. સાવકેવલીને ૨૦/ર૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ + ૧ = ૫૬ ઉદયભાંગા થાય છે. ૧૧મા ગુણઠાણે સા૦મનુષ્યને ૩૦ના ઉદયના ૭૨ ભાંગામાં સા કેવલીના ૩૦ના ઉદયના ૨૪ ભાંગા આવી જવાથી, તેને જુદા ૩૩૩
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy