SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીભગવંતને ૨૬/૨૭ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. એટલે ર૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉસ્થાન હોય છે. કર્મગ્રંથના મતે ઔમિશ્રયોગમાં ઉસ્થાન-ઉદયભાંગાઃ હસ્થાન એ૦બેo | તેo |ચઉ૦સાતિo| સામo કેવલી કુલ ૨૪૦ ૨૫ . inો ૩ ૩ ૨૮૯ ૨૮૯ ૫૯૩] ૨૭ ૨૮ ૧૧૫૮ ૨ ૪ ૨૨. ૨ ૪ ૨૯ ૨ ૫૭૬] ૫૭૬ ૪. ૧૧૫૨ ૫૭૬ ૨ - ૧૭૨૮ ૧૧૫૨ ૧૭૪૦ ૩૦ ૨૮૮૬ ૩૧ ૧૧૫૨ ૧૧૫૨ કુલ- ૨૨ +૧૧+૧૧+૧૧ +૪૮૯૭+૨૫૯૩ +૧ =૭૫૪૬ કર્મગ્રંથના મતે ઔદારિકકાયયોગમાર્ગણામાં. એકેને-ર૬/ર૭ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વિકલેવને-સાતિપંચ૦-૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાડમનુષ્યને-૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૬/૨૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. (૬૧) શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેડને ૨૫+ ઉદ્યોત = ૨૬ના ઉદયના ૪ ભાંગા અને ૨૫ + આતપ = ૨૬ના ઉદયના-૨ ભાંગા (કુલ-૪ + ૨ = ૬ ભાંગા) જ અપર્યાપ્તાવસ્થામાં ઘટે છે. કારણ કે એકેતુને ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તો થતાં ઓકાવ શરૂ થાય છે. (૬૨) ઉચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્તાબેઈન્દ્રિયને ૨૯+ઉદ્યોત=૩૦ના ઉદયના-૨ ભાંગા જ અપર્યાપ્તાવસ્થામાં ઘટે છે. કારણ કે વિકલેવને ભાષાપર્યાપ્તિ એ પર્યાપ્ત થતાં ઔ૦કાવ શરૂ થાય છે. (૬૩) ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા સાતિપંચને ૩૦/૩૧નું અને સા2મનુષ્યને ૩૦નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. કારણકે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો મનઃ પર્યાપ્તિ પૂર્ણ થતાં પર્યાપ્ત થાય છે ત્યારે ઔવેકાવ શરૂ થાય છે. ૩૨૧
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy