SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેથી તેઉકાયના ૧૨ ભાંગામાં વૈવવાઉકાયના-૩ ભાંગા ઉમેરવાથી કુલ-૧૫ ભાંગા વાઉકાયમાર્ગણામાં ઘટે છે. વનસ્પતિકાયસાણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ઉદયભાંગા-૩૧ થાય છે. વનસ્પતિકાય સાધારણ પ્રત્યેક બાદર. સૂક્ષ્મ બાદર પ્રત્યેકવનસ્પતિકાય બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા નથી. તેથી એકે૦ના-૪૨ ભાંગામાંથી સૂક્ષ્મના પ્રત્યેકની સાથેના-૪ ભાંગા ઘટતા નથી વનસ્પતિકાયને આતપનો ઉદય હોતો નથી. તેથી આપવાળા-૪ ભાંગા ઘટતા નથી. અને વનસ્પતિકાય વૈ૦શરીર બનાવતો નથી તેથી વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે ૪ + ૪ + ૩ = ૧૧ ભાંગા વિના ૩૧ ભાંગા વનસ્પતિકાયમાર્ગણામાં ઘટે છે. વનસ્પતિકાયમાર્ગણામાં. ૨૧ના ઉદયના ૫ ભાંગા, ૨૪ના ઉદયના ૮ ભાંગા, ૨પના ઉદયના ૫ ભાંગા. ૨૬ના ઉદયના ૯ ભાંગા, ૨૭ના ઉદયના ૪ ભાંગા, કુલ - ૩૧ ઉદયભાંગા થાય છે. ત્રસકાયમાર્ગણામાં ૨૦/૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/ ૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે. ર૪નું ઉદયસ્થાન સ્થાવરને જ હોય છે ત્રસને હોતું નથી. એકેન્દ્રિય સ્થાવર જ હોય છે ત્રસ હોતા નથી. તેથી કુલ ૩૧૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy