SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મસંપરાયસંયમમાર્ગણા સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦મું એક જ ગુણઠાણ હોય છે. એટલે ૧નું બંધસ્થાન અને ૧ બંધમાંગો હોય છે. સૂક્ષ્મસંપરાયસંયમીને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના-૭૨ ઉદયભાંગા હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૩૦ના ઉદયના ૨૪ ઉદયભાંગા હોય છે. પરંતુ ઉપશમશ્રેણીમાં ક્ષપકશ્રેણીના ૨૪ ભાંગા આવી જવાથી જુદા ગણવામાં આવતા નથી. ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭પ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. | સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧ના બંધનો સંવેધઃ સત્તા | બંધ | સંવેધ સ્થાન ભાંગા| ભાંગા સ્થાન ઉદય ભાંગા = $ 7 8 ) ૩૦ના ૭૨. ૩૦ના બીજા-ત્રીજાસંઘયણવાળા-૪૮ ૮૪ | ૧=૧૯૯૨ પ્રથમ સંઘયણવાળા-૨૩ | *૧=૧૩૮ બ્ધ ૩૦ના સર્વે શુભ પ્રકૃતિવાળો-૧ | ૪૮ | ૪૧ =૮ - ૭૨ 1 )૧)=૩૩૮ યથાખ્યાત સંયમમાર્ગણા - યથાખ્યાતસંયમમાર્ગણામાં-૨૦૨૧/ર૬/૨૨૮/૨૯/૩૦/૩૧/૮ ૯ (કુલ-૧૦)ઉદયસ્થાન હોય છે. ૧૧૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજનું ૩૩૩) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫/૮૯ (કુલ૧૦) સત્તાસ્થાન હોય છે. સામાન્યથી અબંધના સંવેધની જેમ યથાખ્યાતમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. દેશવિરતિમાર્ગણા દેશવિરતિગુણઠાણાની જેમ જ દેશવિરતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ થાય છે. ૫૨ ૨.
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy