SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમાર્ગણા ૬થી૯ ગુણઠાણા સુધી જ હોય છે. એટ્લે સામાયિકચારિત્રમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી. સામાયિકચારિત્રમાર્ગણામાં... દેવપ્રા૦૨૮ના બંધના . ૨૪૭૨ દેવપ્રા૦૨૯ના બંધના ...૫૫૨ દેવપ્રા૦૩૦ના બંધના .... ૧૪૮ દેવપ્રા૦૩૧ના બંધના ૨૮ ૧ના બંધના ..... ૩૩૮ કુલ- ૩૫૩૮ સંવેધભાંગા થાય છે. સામાયિકચારિત્રમાર્ગણાની જેમ જ છેદોપસ્થાપનીયચારિત્ર માર્ગણામાં ૩૫૩૮ સંવેધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમમાર્ગણાઃ પરિહારવિશુદ્ધસંયમી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ક્રમશઃ ૮ + ૮ + ૧ + ૧ = ૧૮ બંધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમી લબ્ધિ ફોરવતા નથી. તેથી ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને તેમને પ્રથમ સંઘયણ જ હોય છે. તેથી ૩૦ના ઉદયના-૨૪ ભાંગા જ થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. મા ગણા : દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : ઉદય સત્તા બંધ | સંવેધ ભાંગા સ્થાન ભાંગા ભાંગા બંધસ્થાન બંધક ઉદયસ્થાન પરિ દેવપ્રા૦ ૨૮ સા૦મ૦ ૩૦ના ઉદયે ૨૪× ૨(૯૨/૮૮) હાર દેવપ્રા૦ ૨૯ સામ૦ ૩૦ના ઉદયે ૨૪×|૨(૯૩/૮૯)| વિ | દેવપ્રા૦ ૩૦ | સા૦૧૦ ૩૦ના ઉદયે ૨૪× શુ | દેવપ્રા૦ ૩૧ સામ૦ ૩૦ના ઉદયે ૨૪× દ્ધિ - કુલ ૫૨૧ ૧(૯૨) ૧(૯૩) રજી (૪) ×૮ =૩૮૪ ×૮ | =૩૮૪| ૪૧ =૨૪ ૪૧ =૨૪ ૧૮ ૮૧૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy