SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરકેવલીભગવંતને અનુત્તરવાસી કે મન:પર્યવજ્ઞાનીના પ્રશ્નનો જવાબ આપવા માટે મનઃવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે તેટલા પુરતો જ મનોયોગ હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં તીર્થકરકેવલીને ૩૧ના ઉદયનો-૧ ભાગો હોય છે. કેવલીભગવંતના બીજા ઉદયસ્થાનોમાં મનોયોગ હોતો નથી. અબંધનો સંવેધઃમનોયોગમાર્ગણામાં ૪૮ ભાંગા*૪ સત્તાસ્થાન=૧૯૨ સંવે ભાંગા, ૨૩ ભાંગા...૬ સત્તાસ્થાન=૧૩૮ સંવેધભાંગા, ૧ ભાંગોz૮ સત્તાસ્થાન= ૮ સંવેધભાંગા, ૩૧ના ઉદયનો-૧ ભાંગોઝર સત્તાસ્થાન= ૨ સંવેધભાંગા, અબંધે કુલ-૩૪૦ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં. ૨૩ના બંધના..................પ૬૦૦૦ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૩૫૦૨પ૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૨૪૫૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૧૨૯૬૭૭૦૪૦ સંવેધભાંગા, ૩૦ના બંધના ૬૫૦૦૫૦૮૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........................ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના .... ૩૩૮ સંવેધભાંગા, અબંધના...................... ૩૪૦ સંવેધભાંગા, ૧૯,૫૪,૦૮,૬૧૪ સંવેધભાંગા થાય છે. વચનયોગમાર્ગણા પંચેન્દ્રિયમાર્ગણાની જેમ વચનયોગમાર્ગણામાં ૮ બંધસ્થાન હોય છે. તેના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ૪૭૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy