SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પર્યાપ્તસંશી પર્યાપ્તસંજ્ઞીને ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. અહીં કેવલીભગવંતને સંજ્ઞી કહ્યાં નથી તેથી ૨) ૮૯ નું ઉદયસ્થાન કહ્યું નથી. - પર્યાપ્તસંજ્ઞીમાં લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો જ સમાવેશ થાય છે. એકે), વિકલેન્દ્રિય, લબ્ધિ-અપતિર્યચપંચેલબ્ધિ-અપમનુષ્યનો સમાવેશ થતો નથી. તેથી પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં એક0ના-૪૨, વિકલેના-૬૬, અપતિ૦પંચ૦ના-૨, અ૫૦મનુષ્યના૨ અને કેવલીભગવંતને સંજ્ઞીમાં ગણ્યા ન હોવાથી કેવલીભગવંતના૮ ભાંગા (કુલ-૧૨૦ ભાંગા) ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ભાંગા સંજ્ઞીપર્યાપ્ત જીવભેદમાં ઘટે છે. ૧૪ ગુણસ્થાનકમાં ઉદયસ્થાન-ઉદયભાંગામિથ્યાત્વગુણઠાણે ઉદયસ્થાન મિથ્યાત્વગુણઠાણે ૨૧/ર૪/રપ/ર૬/ર૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. ૨૦/૯/૮નું ઉદયસ્થાન કેવલીભગવંતને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન વૈક્રિયશરીરવાળા સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * આહારકમનુષ્યના ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન આહારકશરીરવાળા પ્રમત્ત સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * કેવલીભગવંતના ૨૦/૦૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન કેવલીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. ઉદયભાંગા* વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/ર૯૩૦ના ઉદયના ક્રમશઃ ૩૦૧
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy