SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૬૧ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૦૬) અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંવેધઃ સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮નો બંધ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વૈતિ-વૈમ૦ જ કરે છે એટલે દેવપ્રા૦૨૮ના બંધ સાતિના ૪૯૦૪ + સામનુના-૨૬૦૦ + વૈતિના-૫૬ + વૈમનુના૩૨ = ૭૫૯૨ ઉદયભાંગા થાય છે તે દરેક ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૯નો બંધ સામનુષ્ય અને વૈમનુષ્યો જ કરે છે એટલે દેવપ્રા૦૨૯ના બંધે સાતમનુષ્યના ૧૯૬ + વૈમનુના-૩૨ = ૨૨૮ ઉદયભાંગા થાય છે. તે દરેક ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે : સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંવેધ : ગુણ બંધ સ્થા બંધક ઉદય બંધ સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા xe =૭૮૪૬૪ સ દેવ સાતિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૪૯૦૪× ૨(૯૨/૮૮) મ્ય પ્રા વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬× ૨(૯૨/૮૮) xe =૮૯૬ ૨૮ |૨૬૦૦×| ૨(૯૨/૮૮) × =૪૧૬૦૦ =૫૧૨ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૮ ૭૫૯૨ ૭ © ૧૨૧૪૭૨ =૩૧૩૬ =૫૧૨ ૩૬૪૮ × ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ સામ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ ના ત્વ બંધે વૈમ૦ કુલ | દેવ સામટ |પ્રા ઠા ૨૯ વૈ૦૫૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૧૯૬× ૨(૯૩/૮૯) × ૩૨૪ ૨(૯૩/૮૯) ×e ૨૨૮ ના બંધ કુલ મનુષ્યપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ સમ્યક્ત્વગુણઠાણે મનુષ્યપ્રા૦૨૯નો બંધ દેવ-નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ અને નારકના-૫ ઉદયભાંગામાં ૪૨૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy