SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાયુને જ બાંધે છે. એટલે સમ્યકત્વગુણઠાણે.. નારકના-૫ ભાંગામાથી બંધકાળનો -૧ ભાંગો (રજો) તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો ૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો) દેવના-૫ ભાંગામાંથી બંધકાળનો- ૧ ભાંગો (૨૫મો) કુલ ૮ ભાંગા વિના ૨૦ ભાંગા ઘટે છે. * દેશવિરતિગુણઠાણુ દેવ-નારકને હોતું નથી. તિર્યંચ-મનુષ્યને જ હોય છે. અને દેશવિરતિધર તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે... નરકના- ૫ દેવના- ૫ તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો) કુલ ૧૬ ભાંગા વિના ૧૨ ભાંગા ઘટે છે. * પ્રમત્ત-અપ્રમત્તે મનુષ્યો જ હોય છે અને તે દેવાયુને જ બાંધે છે. એટલે ૬ઢા-૭માગુણઠાણે નરકના-૫ ભાંગા તિર્યંચના-૯ ભાંગા દેવના -૫ ભાંગા મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા કુલ- ૨૨ વિના ૬ ભાંગા ઘટે છે. * ૮થી ૧૪ ગુણઠાણે મનુષ્ય જ હોય છે. તે ગુણઠાણામાં આયુષ્ય બંધાતું નથી અને નરકાયુ-તિર્યંચાયુ-મનુષ્યાય બાંધેલું હોય એવો જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી. એટલે બદ્ધાયુ ઉપશમકને ૨ (૧૫ મો-૨૩મો) ભાંગા ઘટે છે અબદ્ધા, ઉપશામક અને ક્ષેપકને એક જ ૧પમાં ભાંગો ઘટે છે. ૬૩
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy