SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગણા વાપ ૯૬ ઉપશમસમ્યકત્વ પણ હોતું નથી. એટલે અણાહારી માર્ગણામાં સાયિકસમ્યકત્વ અને ક્ષયોપશમસમ્યકત્વ જ હોય છે. અણાહારી માર્ગણામાં મોહનીયનો સંવેધ : ઉદયસ્થાન ઉદય | ૮ સંવેધ સત્તાસ્થાન (ઉદયપદ) | ભાંગા ભાંગા! ભાંગા મિ જક.+૧યુ.+૧વે.મી.=૮ ૨૪૪ ૬ ૩(૨૮/૦૭/૨૬)= ૪૩૨ ૮+ ભય = ૯ ૨૪ x ૩(૨૮/ર૭ર૬)=. ૪૩૨ ૮ + જુગુ. = ૯, ૨૪૮ ૬ ) ૩(૨૮/ર૭ર૬ = ૪૩૨) ૮ + ભય + જુગુ. = ૧૦ | ૨૪x ૬ x ૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ ૪.+૧૩.+૧૦.= ૭, ૨૪×| ૪ x| - ૧(૨૮)= ૭ + ય = ૮ ૨૪x ૪ x ૧(૨૮)= ૭ + જુગુ. = ૮ ૨૪૪ ૪ x ૧(૨૮)૭ + ભય + જુગુ.= ૯, ૨૪૪ ૪ x ૧(૨૮)= ૩ +૧ છે. = ૬ ૨૪× ૨ x ૧(૨૧)= ૪૮ ૬ + ભ = ૭| | ૨૪૪ ૨ x ૧(૨૧) ૪૮ સમ્ય - ૬ + જુગુ. = ૭] ૨૪૪ ૨ ૪ ૧(૨૧)= ૪૮ ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ ૨ x ૧(૨૧) ४८ ક્ષયો ૬ + સ.મો. = ૭ ૨૪૪) ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૭ + ય = ૮ | ૨૪× ૨ x ૩(૨૮૨૪/૨૨)= ૧૪૪ સમ્ય ૭ + જુગુ. = ૮૫ ૨૪૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૭ + ભય + જુગુ. = ૯ ર૪× ૨ x ૩(૨૮/ર૪/૨૨ = ૧૪૪ ઉદયપદ - ૧૨૮ ૩૮૪ ૨૮૮૦ ઉદયપદ ૧૨૮ x ૨૪ ઉદયભાંગા = ૩૦૭૨ પદભાંગા -: મોહનીયકર્મનો સંવેધ સમાપ્ત :(૩૭) સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે. તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યકત્વીને નપુંસકવેદ હોય છે. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને દરેક ઉદયસ્થાને ચોવીશી થાય છે. પરંતુ કર્મગ્રંથના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જતો નથી. તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યક્ત્વીને નપુંસકવેદ હોતો નથી. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને અણાહારી માર્ગણામાં દરેક ઉદયસ્થાને ષોડશક જ થાય છે. ઉત્ની પશમ ૧૯૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy