SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેધ ભાગાભાગા, ભાંગા મુવી ર = ! = = = = સમ્ય = = = = : ક્ષયોપશમસમ્યકત્વ માર્ગણામાં મોહનીયનો સંવેધઃ માર્ગણા Iબંધ | વાપી ઉદયસ્થાન ઉદય બંધ સત્તાસ્થાન (ઉદયપદ) ક્ષયો ઉક.+૧યુ.+૧વે.સ.મો.=૭ ૨૪૮૨ ૪૪(૨૮/ર૪/ર૩/૨૨=૧૯ પશમ ૭ + ભય = ૮ ૨૪૪૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧ સભ્ય | ૭ + જુગુ. = ૮૨૪x| ૨ |૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧ ૭ + ભય + જુગુ. = ૯ રિ૪૪૨ /૪(૨૮/૨૪/૦૩/૨૨)=| ક્ષય રક.+૧૩.૧વે.સ.મો.=૬ ર૪× ૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨૨)= પશમ ૬ + ભય = ૭ર૪૪, ૨ x ૪(૨૮ર૪/ર૩/૨૨)= ૬ + જુગુ. = ૭ ૨૪x૨ /૪(૨૮/૨૪/૦૩/૨૨= ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧ ક્ષયો ૧ક.+૧યુ.+૧વે.સ.મો.=પ ૨૪૨ ૪૪(૨૮/ર૪/ર૩/૨૨= પામ ૫ + ભય = ૬ ૨૪x] ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ સમ્ય ૫ + જુગુ. = ૬ ૨૪૪] ૨ x ૪િ(૨૮)૨૪/૨૩/૨ ૨)=૧૯૨ કલ્વી ૫ + ભય + જુગુ. = ૭/૨૪૪ ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨-૧૯૨ - ઉદયપદ - ૮૪/૨૮૮) ઉદયપદ ૮૪ x ૨૪ ઉદયભાંગા = ૨૦૧૬ પદભાંગા મિશ્રમાર્ગણામાં મોહનીયનો સંવેધ ૩જા ગુણઠાણાની જેમ સમજવો. સાસ્વાદનમાર્ગણામાં મોહનીયનો સંવેધ બીજા ગુણઠાણાની જેમ સમજવો. મિથ્યાત્વમાર્ગણામાં મોહનીયનો સંવેધ ૧લા ગુણઠાણાની જેમ સમજવો. સંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. અસંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. આહારીમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. અણાહારીમાર્ગણા : અણાહારીમાર્ગણામાં ઉપશમસમ્યત્વ હોતું નથી કારણ કે ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યકત્વમાં જીવ મરણ પામતો નથી એટલે વિગ્રહગતિમાં પ્રસ્થિભેદજન્ય ઉપશમસમ્યત્વ હોતું નથી અને ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વીને આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મરણ પામીને દેવભવમાં ઉત્પન્ન થાય છે પણ દેવભવના પ્રથમ સમયે જ ક્ષયોપશમ સમ્યત્વ પ્રાપ્ત થાય છે. એટલે વિગ્રહગતિમાં શ્રેણીગત ૧૯૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy