SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વગુણઠાણે સંવેધભાંગા મોહનીયની ૨૨ પ્રકૃતિના બંધે અનંતાનુબંધીના ઉદય વિનાના ૩. + ૧ યુ. + ૧ વેદ + ૧ મિ. = ૭ના ઉદયના ૨૪ ઉદયભાંગા, ૭ + ભય =૮ના ઉદયના ૨૪ ઉદયભાંગા, ૭ + જુગુ. =૮ના ઉદયના ૨૪ ઉદયભાંગા, ૭ + ભય + જુગુ. =૯ના ઉદયના ૨૪ ઉદયભાંગા, થાય છે એટલે ૨૨ના બંધે અનંતા૦ના ઉદય વિનાના ૯૬ ઉદયભાંગા, થાય છે. અને ૨૨ના બંધ બંધભાંગા-૬ થાય છે એટલે ૬ બંધભાંગામાંનો એક-એક બંધભાંગો ૯૬ પ્રકારે થાય છે અથવા ૯૬ ઉદયભાંગામાંનો એક-એક ઉદયભાંગો ૬ પ્રકારે થાય છે. જેમ કે, (૧) ૧૯ ધૂવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૨) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૩) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + નપુંવેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૪) ૧૯ ધ્રુવબંધી + શોક-અરતિ + પુ.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૫) ૧૯ ધુવબંધી + શોક-અરતિ + સ્ત્રીવેદ = રચના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૬) ૧૯ ધ્રુવબંધી + શોક-અરતિ + નપું.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. એ રીતે, ૯૬ ઉદયભાંગામાંનો એક-એક ઉદયભાંગો ૬ પ્રકારે થતો હોવાથી ૯૬ ઉદયભાંગી x ૬ બંધભાંગા = પ૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા થાય છે. તે દરેક ભાંગે એક જ ૨૮નું સત્તાસ્થાન ૧૫૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy