SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બે આવલિકાકાળે સં.માયાનો નાશ થવાથી ૧ના બંધકને ૧ પ્રકૃતિ (સં. લોભ) જ સત્તામાં હોય છે. સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ર૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદનો નાશ થવાથી ૧૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી જે સમયે સ્ત્રીવેદનો નાશ થાય છે તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. એટલે પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યારપછી અંતર્મુહૂર્તમાં ૭નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના. બંધકને ૩/ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. નપુંસકવોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકીસાથે નાશ થાય છે. તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ - થાય છે. એટલે પુ.વેદનો બંધ વિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં ૭ નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુ.વેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના બંધકને ૩ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. સ્ત્રીવેદોદયે અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને ૭ નોકષાયનો એકીસાથે નાશ થતો હોવાથી પનું સત્તાસ્થાન હોતું નથી. અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નપું.વેદ અને સ્ત્રીવેદનો એકીસાથે નાશ થતો હોવાથી ૧૨નું સત્તાસ્થાન હોતું નથી. ૧૪૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy