SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તથા ૨ પ્રકૃતિના ઉદયના ૧૨ ભાંગા થાય છે અને ૧ પ્રકૃતિના ઉદયના ૧૧ ભાંગા થાય છે. કુલ ૯૮૩ ઉદયભાંગા અને ૧૯૪૭ પદભાંગા વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા.. વિવેચન- ૧૦ના ઉદયસ્થાનની... ૧ ચોવીશી થાય છે. ૯ના ઉદયસ્થાનની...૬ ચોવીશી થાય છે. ૮ના ઉદયસ્થાનની ...૧૧ ચોવીશી થાય છે. ૭ના ઉદયસ્થાનની...૧૦ ચોવીશી થાય છે. ૬ના ઉદયસ્થાનની.... ૭ ચોવીશી થાય છે. પના ઉદયસ્થાનની.... ૪ ચોવીશી થાય છે. ૪ના ઉદયસ્થાનની... ૧ ચોવીશી થાય છે. કુલ ૪૦ ચોવીશી થાય છે. ': મોહનીયની ઉદયચોવીશી-ઉદયભાંગા: (ઉદયરના બંધેર૧ના બધે ૧૭ના બંધ૧૩ના બંધેલના બંધે કુલ એક ચોવીશી ઉદય સ્થાના ચોવીશી ચોવીશી ચોવીશી. ચોવીશી ચોવીશી ચોવીશી ના ભાંગા ભાંગા) ૪ - ૨૪ ૧૦- ૧ ૧ x | ૨૪ = | ૨૪ ૯ ૩ + | ૧ + ૬ ૪ | ૨૪ = [ ૧૪૪ ૮ ૩ + | ૨ +. ૫ + ૧૧ ૪ | ૨૪ = | ૨૬૪ ૭ ૧ + | ૧ + ૪+ | ૩ + [ ૧ = | ૧૦ x ૨૪ = | ૨૪૦ * ૧ + | ૩ + ] ૩ = | ૭ x | ૨૪ = | ૧૬૮ ૧ + ] ૩ = | ૪ x | ૨૪ = | | | ૧ x | ૨૪ = | કુલ+૮+ | ૪ + | ૧૨ + | ૮+ | ૮ = | ૪૦ x ૨૪ = | ૯૬૦| ૪૦ ચોવીશીના ૪૦ x ૨૪ = ૯૬૦ ઉદયભાંગા થાય છે. પના બંધે ૨ના ઉદયના............ ૧૨ ઉદયભાંગા થાય છે. ૪ વગેરેના બંધે ૧ના ઉદયના... ૧૦ ઉદયભાંગા થાય છે. અબંધે ૧ના ઉદયનો ... ૧ ઉદયભાંગો થાય છે. કુલ ૯૮૩ ઉદયભાંગા થાય છે. ૧૩૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy