SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિનું નામ અબંધકાળ અખ૦૪, પ્રત્યા૦૪ દેશોનપૂર્વકોડવર્ષ. મનુષ્યત્રિક, ઔતિક, ૧લું સંઘ૦ ૩ પલ્યોપમ.. દેવત્રિક વેદ્રિક, આહાદ્ધિક ૩૩ સાગરોપમ... નરકત્રિક, તિર્યચત્રિક, ઉદ્યોત મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમ સહિત ૧૬૩ સાગરોપમ | એકે, આતપ, વિક્લ૦૩ સ્થાવરાદિ-૪ મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમ | સહિત ૧૮૫ સાગરોપમ સુરદ્ધિક અને વૈવલિકનો સતતબંધકાળ :विजयाइसु गेविजे, तमाइ दहिसय दुतीस तेसटुं । पणसीइ सययबंधो पल्लतिगं सुरविउव्विदुगे ॥ ५८॥ विजयादिषु ग्रैवेयके तमःप्रभायामुदधिशतं द्वात्रिंशं त्रिषष्टिः । पञ्चाशीति सततबन्धः पल्यत्रिकं सुरवैक्रियद्विके ॥ ५८॥ ગાથાર્થ - પૂર્વે કહ્યા મુજબ વિજયાદિક અનુત્તરમાં ગયેલાને [૨૫ પ્રકૃતિનો અબંધકાળ] ૧૩૨ સાગરોપમ હોય છે. રૈવેયકમાં ગયેલા જીવને [૭ પ્રકૃતિનો અબંધકાળ] ૧૬૩ સાગરોપમ હોય છે. તમપ્રભા નામની છઠ્ઠીનારકીમાં ગયેલા જીવને [૯ પ્રકૃતિનો અબંધકાળ] ૧૮૫ સાગરોપમ હોય છે. દેવદ્ધિક અને વૈક્રિયદ્દિકનો સતતબંધકાળ ૩ પલ્યોપમ છે. વિવેચન - બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી ધ્રુવબંધી-૪૭ પ્રકૃતિ અનાદિકાળથી માંડીને પોતપોતાના બંધવિચ્છેદસ્થાન સુધી નિરંતર બંધાય છે તેથી તે પ્રકૃતિનો સતતબંધકાળ કહેવાની જરૂર નથી. બાકીની અધુવબંધી-૭૩ પ્રકૃતિનો સતતબંધકાળ ગ્રન્થકાર ભગવંત કહી રહ્યા છે. દેવદ્રિક અને વૈક્રિયદ્ધિકનો સતતબંધકાળઃયુગલિકનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ હોય છે અને યુગલિકો જ ૧૮૩
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy