SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ -: સૌધર્મ-ઇશાનદેવોમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | શા. દ. વે. | મો. | આ. ના. | ગો. અં.] | | ઓથે | ૫ | ૯ | ૨ ૨૬ ૨ ૨ ૨ ૧૦૪ ૧ મિથ્યાત્વગુણo | ૫ | ૨ | ૨૬ ૨ પ૨ ૨ ૨ ૧૦૩ |૨| સાસ્વાદનગુણo | ૫ | ૯ | ૨ | ૨૪ ૨ ૪૭ | ૨ | ૫ | ૯૬ ૩ મિશ્રગુણo | ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫, ૭૦ જ સમ્યકત્વગુણ૦ ૫ ૬ ૨ ૧૯ : ૩૩ ૧૫ ૭૨ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ઠદેવોનું બંધસ્વામિત્વ - પહેલા બે દેવલોકના દેવોની જેમ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવો કર્મપ્રકૃતિને બાંધે છે. પણ તીર્થંકરનામકર્મને બાંધતા નથી. કારણકે તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ ભવનપત્યાદિમાં ઉત્પન્ન થતો નથી અને ભવનપત્યાદિમાંથી નીકળેલો જીવ તીર્થંકર થતો નથી. તેથી ત્યાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી. એટલે ભવનપત્યાદિ-૩ પ્રકારના તીર્થકર નામકર્મ વિના ઓથે ૧૦૩, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્ન-૭૦ અને સમ્યકત્વે-૭૧ કર્મપ્રકૃતિને બાંધે છે. -: ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કદેવોમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓથે | ૫ | ૯ | ૨ | ૨૬ ૨ | પર | ૨ | ૫ | ૧૦૩ ૧ | મિથ્યાત્વગુણ૦ | ૫ ૯ ૨ ૨૬ ૨ | પર ૨૫ ૧૦૩ ૨| સાસ્વાદનગુણo| ૫ | ૯ ૨ ૨૪ ૨ | ૪૭ ૨૫ ૯૯ ૩ મિશ્રગુણo | ૫ ૬ ૨ ૧૯૦ ૩૨ ૧ ૫, ૭૦ ૪ | સમ્યકત્વગુણ૦ | ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૨ ૧૫ ૭૧ (૧૩) ગતિ-ર[મનુ0 ગતિ, તિર્યંચગતિ] + જાતિ-૨ [ પંચેરુ, એકેતુજાતિ ] + શ૦૩ [ઔ૦, તૈ૦, કાળ] + ૦ અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ૪ + આનુ૦૨ [મનુષ્યાનુ0 તિર્યંચાનુ9] + વિહા૦૨ = ૨૮ + પ્ર૦૮+ ત્રણ-૧૦ + સ્થા૦૭ (સૂક્ષ્મત્રિક વિના) = ૫૩ ४८
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy