SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ગુણઠાણામાં નામકર્મનાં સત્તાસ્થાનઃ મિથ્યાત્વગુણઠાણે ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮નું સત્તાસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણે ૯૨ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણે ૯૨, અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત્વગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્તગુણસ્થાનકે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અપ્રમત્તગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણગુણઠાણે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અનિવૃત્તિગુણઠાણે ઉપશમશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીમાં પહેલા ભાગ સુધી ૯૩, ૯૨, ૮૯ અને ૮૮ તથા બીજાભાગથી નવમા ભાગ સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉપશમશ્રેણીમાં ૯૩, ૯૨ ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણીમાં ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ઉપશાંતમોહગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. ૧૨ થી ૧૪ મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૯ અને ૮નું સત્તાસ્થાન હોય છે.
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy