SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ IDIOT અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણરૂ ચિત્રનં.૩ માં બતાવ્યા મુજબ અંતરકરણમાં રહેલા વ મહાત્માને અનંતાનુબંધીનો ઉદય થઈ જવાથી, તે સાસ્વાદનસમ્યક્તને પ્રાપ્ત કરે છે. તે વખતે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. પણ અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. જ્યારે ઉપશમસમ્યત્વનો કાળ પૂર્ણ થાય છે, ત્યારે તેને અવશ્ય મિથ્યાત્વનો ઉદય થઈ જાય છે. તેથી વ સાસ્વાદનગુણઠાણેથી અવશ્ય મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. ત્રણપુંજમાંથી કોઈપણ એક પુંજનો ઉદય : ઉપશમસમ્યકત્વીને ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થાય ત્યારે ત્રણપુંજમાંથી કોઈપણ એક પુંજનો ઉદય અવશ્ય થઈ જાય છે. (૧) ઉપશમસમ્યક્વીને ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જો અશુભ પરિણામ આવી જાય, તો મિથ્યાત્વપુંજનો ઉદય થઈ જવાથી, તે જીવ ચોથાગુણઠાણેથી મિથ્યાત્વગુણસ્થાનકે આવી જાય છે. - દેશવિરતિગુણસ્થાન ચિત્રોમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ને ઉપશમસમ્યકત્વનો સાસ્વાદ થાનકો કાળ પૂર્ણ થયા પછી અશુભ પરિણામ _ પ્રિષ્ટિ , મિથ્યાત્વગુણસ્થાનક આવી જવાથી સમ્યકત્વગુણઠાણેથી મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. | (૨) ઉપશમસમ્યકત્વીને ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જો મધ્યમપરિણામ આવી જાય, તો મિશ્રપુજનો વિપાકોદય થવાથી, તેમ જીવ સમ્યકત્વગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવી જાય છે. ચિત્રમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ડી ને ઉપશમસમ્યક્તનો કાળ પૂર્ણ થયા પછી બ જસ્થાનક છે મધ્યમપરિણામ આવી જવાથી સમ્યકત્વગુણઠાણેથી ૩ મિશ્રગુણઠાણે આવી જાય છે. મિશ્રગુણસ્થાનક છે, આ ૧૭. સાસાર એવો પણ બીજો પાઠ છે. - મિશ્રગુણ પ્રમતગુણસ્થાનક 'ગસ્થાનક વિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક એક્ષરષ્ટિ - સારવાદkગુણસ્થાનક સારવાનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૯૪)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy